Vadodara : સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી, અચાનક ઑક્સિજન સપ્લાય બંધ થતાં ICUમાં દાખલ દર્દીઓના થોડો સમય  જીવ અધ્ધર.

|| પંચમહાલ મિરર || …   .. … મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 20 મિનિટ સુધી ઑક્સિજનનો સપ્લાય બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગના કામ વખત ઑક્સિજનની લાઈન […]

Continue Reading

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર દંપતીને કારચાલકે ઢસડ્યું, દંપતી અને બે બાળકો પટકાયાં, મહિલા ઈજાગ્રસ્ત

વડોદરાના મુજમહુડા વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે બાઈક સવાર દંપતી અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા કારના બોનેટમાં બાઇક ફસાઈ ગયું હતું અને તે જ સ્થિતિમાં કારચાલક બાઈકને ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે કારચાલકને પકડીને […]

Continue Reading

કાર્યવાહી / A.H.T.U. દ્વારા  વડોદરા ગોત્રીમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક-આર્થિક શોષણ કરતા બે દુકાન સંચાલકોની ધરપકડ કરી.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક અને આર્થિક શોષણ કરી રહેલા બે દુકાન સંચાલકોની એન્ટી હ્યુમન રાઇટ્સ ટ્રાફિકીંગ યુનિટે (A.H.T. U) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. A.H.T.U.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમના બે જવાનોને માહિતી મળતા દરોડો પાડ્યો હતો અને બાળકોને બે દુકાનોમાંથી મુક્ત કરાવી પરિવારને સોંપ્યા હતા. A.H.T.U.ની […]

Continue Reading

વડોદરા હરણી બોટ દુર્ઘટનાઃ ધર્મીલ અને દિપેન શાહ છ દિવસના રિમાન્ડ પર,..

નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જ્યુડીશ્યલ કસ્ટડીમાં વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને ગત તા. 18 જાન્યુઆરીના રોજ પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે કૂલ 20 જવાબદારો સામે ગુનો નોંધી હતો. જેમાં અત્યારુ સુધીમાં 16ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી […]

Continue Reading

વડોદરા: નિર્દોષના મોતનો મામલો: ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં..

પંચમહાલ મિરર ડેસ્ક. || બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું, સંતુલન ગુમાવ્યુ ને પલટી; બેદરકારી, નિષ્કાળજી બદલ 18 સામે ફરિયાદ. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

વડોદરાની સરકારી સ્કૂલમાં બારીમાંથી આવેલો પથ્થર વિદ્યાર્થિનીને આંખમાં વાગ્યો, લોહીલુહાણ થયેલી બાળકીએ આંખ ગુમાવી..

પંચમહાલ મિરર. – વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની બારીમાંથી આવેલો પથ્થર ધો.3માં અભ્યાસ કરતી બાળકીને આંખમાં વાગ્યો હતો. જેથી આ નિર્દોષ બાળકીએ તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકીને આંખમાં પથ્થર વાગવાની ઘટના સ્કૂલના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પથ્થર બાળકીના આંખમાં વાગતો દેખાય છે અને બાળકી તરત નીચે નમી […]

Continue Reading

રાજ્યમાં બોગસ વિઝા ડોકયુમેન્ટ ના આધારે કબૂતર બજી નો પર્દાફાશ.. વધુ વિગત વચો.

પંચમહાલ મિરર ડેસ્ક. આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા […]

Continue Reading

વડોદરા: આંતરરાષ્ટીય સ્તરે પ્રખ્યાત આર્ટિસ્ટ ગુલામ મહંમદ શેખે બનાવેલું પેઈન્ટિંગ રૂા.21 કરોડમાં વેચાયું.

આંતરરાષ્ટીય સ્તરે પ્રખ્યાત વડોદરાના આર્ટિસ્ટ ગુલામ મહંમદ શેખે બનાવેલું પેઈન્ટિંગ તાજેતરમાં મુંબઇમાં સેફ્રોનઆર્ટ દ્વારા યોજાયેલાં ઓક્શનમાં રૂા.21 કરોડમાં વેચાયું છે. આ અગાઉ આર્ટિસ્ટ ભૂપેન્દ્ર ખખ્ખર, રાજા રવિ વર્માના પેઈન્ટિંગ રૂા.19 કરોડની આસપાસની કિંમતમાં વેચાઈ ચૂક્યાં છે. પરંતુ આટલી ઊંચી કિંમતે વેચાનારું આ પ્રથમ પેઈન્ટિંગ છે, જે વડોદરાના કલાકારે બનાવેલું છે. જે વિશે આર્ટિસ્ટ ગુલામ મહંમદ […]

Continue Reading