Vadodara : સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી, અચાનક ઑક્સિજન સપ્લાય બંધ થતાં ICUમાં દાખલ દર્દીઓના થોડો સમય  જીવ અધ્ધર.

|| પંચમહાલ મિરર || …   .. … મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 20 મિનિટ સુધી ઑક્સિજનનો સપ્લાય બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગના કામ વખત ઑક્સિજનની લાઈન […]

Continue Reading

કાલોલ / ચેક પરત ફરવા ના કેસ માં વકીલ રતન ભાઈ ઉપાઘ્યાય ની ધારદાર દલીલો  થી આરોપી ને 6 મહિના ની સજા ફટકારતી કાલોલ કોર્ટ.

|| પંચમહાલ મિરર || ….  કાલોલ દુર્ગા વુડ ઇન્ડસ્ટ્રીઝ – લાકડા ના વેપારી  પાસે થી તુલસી વુડન નામની પેઢી  સાથે ઘણા લાંબા સમય થી સબંધો હોઈ તેથી તુલસી વુડન દ્વારા અલગ – અલગ રીતે માલ લઈ જઈ  ૬૯૦૦૦ નો ચેક આપેલ હતો જે ચેક દુર્ગા વુડ  ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના ખાતા માં ભરવા માં આવેલ હતો […]

Continue Reading

MLA ઇનામદારના પોલિટિકલ પ્રેશર પાર્ટ-2નું સૂરસૂરિયું..પાટીલ સાથે બેઠક બાદ માન્યા ઇનામદાર,

કહ્યું-2027ની ચૂંટણી નહીં લડું, મને સંતોષ છે, રાજીનામું પાછું ખેંચવા વિચારું છું. તાજેતરમાં ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા. એને પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા […]

Continue Reading

BIG NEWS / ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS, NCB સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા..

|| પંચમહાલ મિરર ડેસ્ક || ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી 70થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે. અત્રે જણાવીએ કે, બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સની અંદાજિત કિમત 480 કરોડનું હાવોની વિગતો ધ્યાને આવી છે.. ગુજરાત ATS, NCB અને […]

Continue Reading

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે  થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા   આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં  સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી […]

Continue Reading

વડોદરા: નિર્દોષના મોતનો મામલો: ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં..

પંચમહાલ મિરર ડેસ્ક. || બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું, સંતુલન ગુમાવ્યુ ને પલટી; બેદરકારી, નિષ્કાળજી બદલ 18 સામે ફરિયાદ. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું […]

Continue Reading

શાળામાં શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપનાર સામે થશે કડક કાર્યવાહી ., જાણો વધુ વિગત ..

જિલ્લાની સ્કૂલોમાં ઘટના કચેરીના ધ્યાને આવતા નિર્ણય સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખશે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 હાલના દિવસોમાં વિદ્યાર્થીને માનસિક અને શારીરિક ત્રાસની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, કોઈ પણ બાળકને […]

Continue Reading

શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે રમતોત્સવ યોજાયો.

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં […]

Continue Reading

કાલોલ : સાલિયાવ ગામે થી કાલોલ પી.એસ. આઈ. – જે.ડી તરાલ અને તેમની ટીમ એ બાતમી ના આધારે વિદેશી દારૂ ઝડપાયો…

|| પંચમહાલ મિરર ડેસ્ક.||.. કાલોલ પોલીસ ઇન્સ. જે.ડી તરાલ ને ચોક્કસ બાતમી મળતા તેઓ અને તેમની ટીમ દ્વારા આજ રોજ કાલોલ તાલુકા ના સલિયાવ ગામે ગોવિંદ સોલંકી ના ઘરે છાપો મારતા વિદેશી દારૂ ના કવાટર તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા . વધુ તપાસ કરતા ગોવિંદ સોલંકી હાજર મળેલ નહિ અને ગોવિંદ સોલંકી વિદેશી […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading