પંચમહાલ / હાલોલ માં મોટર્સ ખાતે શ્રિ વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજાઈ.

|| પંચમહાલ મિરર|| …. ..હાલોલ… આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા  યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની […]

Continue Reading

RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?

|| પંચમહાલ મિરર – બીઝનેસ ડેસ્ક. ||                   . RBI issues Draft on Penal Charges in Missing Loan EMI:  તમે પણ કોઈ લોનના ઈએમઆઈ ભરતા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે લોન એકાઉન્ટસ પર પેનલ ચાર્જ અને પેનલ ઈન્ટરેસ્ટ સંબંધિત નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવો નિયમ પહેલી એપ્રિલથી લાગૂ […]

Continue Reading

Zomato એ રેસ્ટોરન્ટ હટાવી દીધી, ઓનલાઈન ઓર્ડર કરેલી કેક ખાધા પછી છોકરીના મૃત્યુ પછી માલિક પર પ્રતિબંધ..

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ રવિવારે કહ્યું કે તેણે તેના પ્લેટફોર્મ પરથી પટિયાલા રેસ્ટોરન્ટને હટાવી દીધી છે જ્યાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલ બર્થડે કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત તેના માલિક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, કંપનીએ કહ્યું કે […]

Continue Reading

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ… સમગ્ર એહવાલ વાંચો.

જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ. વાસ્તવમાં, અમેરિકા સોમવાર 1 એપ્રિલના રોજથી H-1B, L-1 અને EB-5 નોન-ઇમિગ્રન્ટ વિઝા ફીમાં વધારો કરવા જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ વિઝા ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં વિઝા […]

Continue Reading

પ્રફુલ પટેલ હવે દૂધે ધોયેલા : ૮૪૦ કરોડના કૌભાંડમાં ૭ વર્ષે રાહત.. CBI તપાસ બંધ

પંચમહાલ મિરર ડેસ્ક. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો […]

Continue Reading

सच्ची घटना पर बनी दिल दहलाने वाली ‘The Sabarmati Report’, विक्रांत मैसी की अगली फिल्म का टीजर रिलीज

एंटरटेनमेंट डेस्क – पंचमहल मिरर | मुंबईसंजय शर्मा। ( पेज ३ एडिटर ) अभिनेता विक्रांत मैसी (Vikrant Massey) इन दिनों अपनी अपकमिंग फिल्म द साबरमती रिपोर्ट को लेकर चर्चा में हैं। सच्ची घटना से प्रेरित इस मूवी की लेटेस्ट टीजर रिलीज कर दिया गया है जो एक हादसे की दर्दनाक कहानी बयां करता है। The […]

Continue Reading

સાયબર ક્રાઈમ: ગુજરાતના 19 વર્ષિય યુવકે પુણેની સગીર યુવતીનો નગ્ન વિડિયો ફરતો કર્યો.. જાણો વધુ વિગત..

પંચમહાલ મિરર ડેસ્ક. પુનાની એક સગીર યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક બનાવી તેના આપત્તિજનક વીડિયો અને ફોટો વાયરલ કરવા બદલ ગુજરાતના યુવકની પુના પોલીસે ધરપકડ કરી છે. 16 વર્ષીય પીડિતાએ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર નોંધાવી હતી. FIR મુજબ, આરોપીએ જુલાઈ 2023 માં સ્નેપચેટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા યુવતીનો સંપર્ક કર્યો હતો. […]

Continue Reading

ઉજૈન મહાકાલના ગર્ભગૃહમાં આરતી સમયે  આગ…

14 દાઝ્યા:ભસ્મ આરતીમાં ગુલાલ ઉડતા આગ કેવી રીતે લાગી તે રહસ્ય, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ; દુર્ઘટના સમયે CMના પુત્ર-પુત્રી મંદિરમાં હતા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે 5.49 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. ઘાયલોમાંથી 9ને ઈન્દોર રીફર કરવામાં આવ્યા છે. જ્યારે 3ને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાંથી રજા […]

Continue Reading

રિયલ એસ્ટેટ / પ્રોપર્ટી ના પઝેશનના 5 વર્ષ સુધી બિલ્ડર જવાબદાર ‘, અહીંયા કરો ફરિયાદ..

રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. સમગ્ર ગુજરાત માં હાલ બિલ્ડરો નો રાફડો ફાટયો છે તેવા માં લોભામણી સ્કિમો કરી ગ્રાહકો ને છેતરવામાં માં આવતા  હોઇ છે. બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો […]

Continue Reading

કોંગ્રેસએ ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા . . આ પહેલા 12મી માર્ચે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા.

ગુજરાતમાં કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. જ્યારે પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેમજ સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે. તેમજ દાહોદથી પ્રભાબેન તાવિયાડ ચૂંટણી તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેડાથી કાળુસિંહ ડાભી […]

Continue Reading