કેશોદ પોલીસે આઠ જુગારીઓને રૂપિયા ૧૬૩૦૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા…

રિપોર્ટર : શોભના બાલસ. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસતાં ભાગતાં આરોપીઓ ને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રિફીંગ […]

Continue Reading

શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા લુહાર જ્ઞાતિ માટેના આદર્શ સમુહ લગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવશે..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આવનાર તા 28/01/2024 નાં રોજ સમગ્ર વિશ્વકર્મા લુહાર જ્ઞાતિ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ સમાજ માં લગ્નોત્સવ માં નોંધણી અને ઉદાર હાથે સહભાગી થવા માગતા સમજબંધુ ઓ એ પ્રમુખ શ્રી કાજલબેન જીલ્કા (9714808216) નો સંપર્ક કરવો. *ક્રિષ્ના જી ટી પી એલ અને સમાચાર પત્ર માં જાહેરાત […]

Continue Reading

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ ઉપર થી 50 ટન કચરો નીકળ્યો.

મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે. પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા […]

Continue Reading

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દરમિયાન વાનરની કનડગત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને […]

Continue Reading

17 વર્ષ નોકરી કરી અને 2 લાખ પગાર મેળવ્યો, નિવૃત્તિ સમયે શાળાને 35,000નું કૂલર આપ્યું.

જૂનાગઢની શાળામાં મધ્યાહન ભોજનના મહિલા કર્મીએ કુલર ભેટ આપ્યું હોય હવે શાળાના બાળકોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. આ અંગે શહેરની ડો. આંબેડકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં જયાબેન જયંતિભાઇ રાવલીયા સેવા આપતા હતા જેનો મામુલી માસિક 1,000 પગાર હતો. દરમિયાન 17 વર્ષ નોકરી કરી […]

Continue Reading

કેશોદમાં બ્લોક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કેશોદમાં જન જનની આરોગ્ય સુખાકારી અભિયાન અંતર્ગત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામા આવી. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને જીલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજીત આયુષ્યમાન ભારત અંતર્ગત કેશોદની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાનાં અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે જ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.અને બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે.અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માવઠું થઈ શકે છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.ઉનાળાની સીઝનમાં ચોમાસુ માહોલ સર્જાય શકે છે. જૂનાગઢ હવામાનના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું જે આગામી 21 અને 22 એપ્રિલના […]

Continue Reading

કોયલાણા ગામે ચાલતું આંદોલન સમેટાયું, 60 દિ’ બાદ કામ શરૂ થશે.

કેશોદના કોયલાણા ગામ નજીક નેશનલ હાઇવે પસાર થાય છે. જયાંથી રેવદ્રા અને પાણાખાણ તરફ જતો સ્ટેટ હાઇ વે જાય છે. આ સ્ટેટ હાઇવે પર જવા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. તેથી વારંવાર અકસ્માત સર્જાય છે જેને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. આસપાસના ગામલોકોએ સર્વિસ રોડ આપવાં તંત્રને વારંવાર રજૂઆત કરી […]

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સંકલ્પ યાત્રા ઉત્સવ ઉજવાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે બારીયા પરિવારના આંગણે ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના સાન્નિધ્યમાં ઉત્સાહ અને આનંદભેર ઉજવાયો હતો સૌપ્રથમ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીનું સ્વાગત ખમીદાણા ગામના બધા વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશાળ શોભાયાત્રામાં ગોશાલા બેન્ડ પાર્ટી સાથે કીર્તનગાન કરી કરવામાં આવ્યું. વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ સુંદર વ્રજભૂમિનો પહેરવેશ ધારણ કરી આપશ્રીના ચરણોમાં પુષ્પો […]

Continue Reading

કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી. કેશોદ કોંગ્રેસ મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ અન્ય ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રવીણભાઈ રામના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ […]

Continue Reading