પંચમહાલ / હાલોલ માં મોટર્સ ખાતે શ્રિ વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યકક્ષાની કારોબારી બેઠક યોજાઈ.

|| પંચમહાલ મિરર|| …. ..હાલોલ… આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા  યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા. શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની […]

Continue Reading

પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

કાલોલ મુકામે પુષ્ટિમાર્ગીય 84 બેઠક ચારીત્રામૃત મહોત્સવનો શુભારંભ

તંત્રી : ધર્મેશ વિનુભાઈ પંચાલ કાલોલ મુકામે આજથી પાંચ દિવસ માટે પુષ્ટિમાર્ગય 84 બેઠક ચારિત્રમૃત મહોત્સવ અંતર્ગત કથારસ પાનનો ભવ્ય શુભારંભ થયો હતો. શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત સુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાર્યા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વ્યસાસનથી […]

Continue Reading

ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર,18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

પંચમહાલ મિરર ડેસ્ક સ્ટોરી એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ હોય કે પોલીસ તંત્ર કે પછી પ્રાંત અધિકારી ઓફિસ માં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસી મામલે આખરે મીડિયા માં સમાચારો પ્રસારિત થયા બાદ ખનિજ વિભાગ ના પેટ નું પાણી હાલતા ખાણ ખનિજ વિભાગ , પંચમહાલ દ્વારા કાલોલ પોલીસ મથકમાં ફરીયાદ કરવા માં […]

Continue Reading

પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.

ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું . પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું જોખમ. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. એવામાં પંચમહાલ જિલ્લા માં પણ ખાણ ખનિજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની વ્હોટસએપ ગૃપો દ્વારા જાસૂસી કરવા નો ઘટસ્ફોટ […]

Continue Reading

હાલોલની 16 ગ્રામ્ય પોસ્ટના 32 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જતા ટપાલ સેવા ખોરવાઈ.

હાલોલ તાલુકાની 16 ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક તરીકે સેવાઓ આપતા 32 જેટલા કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ ન સ્વીકારતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે સવારે તમામ કર્મચારીઓ હાલોલ પોસ્ટ ઓફિસએ એકત્રિત થયા હતા અને હાલોલ સબ પોસ્ટ માસ્તરને આ અંગે લેખિત જાણ કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં દિવસના ચાર […]

Continue Reading

હાલોલ એસ ટી તંત્ર ના પાપે વિદ્યાર્થીઓ ને પાસ કડાવવા માં હાલાકી.

સંજય પટેલ – હાલોલ એક તરફ સમગ્ર દુનિયા ટેકનોલોજી ના પંથે આગળ વધી રહી છે પરંતુ પંચમહાલ જિલ્લા ના હાલોલ એસ ટી નિગમ ના વારંવાર સર્વર ડાઉન ના કારણે વિદ્યાર્થી ઓ ને સ્કૂલ, કોલેજ માટે અપ ડાઉન કરવા માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવા માં વિધાર્થી ઓ દ્વારા વારંવાર રજુવત કરવા છતાં હાલોલ. […]

Continue Reading

પંચમહાલ : હાલોલ ખાતે વિશ્વકર્મા વંશીય સેના દ્વારા વિશ્વકર્મા પૂજા તેમજ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી સહિત આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજે વિશ્વકર્મા પૂજા છે. સનાતન ધર્મમાં દર કન્યા સંક્રાંતિએ વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. જેને વિશ્વકર્મા દિવસ અથવા વિશ્વકર્મા જયંતિ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિશ્વકર્માને નિર્માણ તથા સર્જનના દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે, ભગવાન વિશ્વકર્માએ બ્રહ્માજીના સાતમા પુત્ર તરીકે જન્મ લીધો હતો. ભગવાન વિશ્વકર્માનો ઉલ્લેખ 12 આદિત્ય […]

Continue Reading