એલર્ટ : ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના બે કેસ હોવાની ચર્ચા, તાત્કાલિક કરી દવા અને કોવિડ કેર સેન્ટરોની વ્યવસ્થા.

Editor : Dharmesh Vinubhai Panchal ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ : 10ને બદલે હવે 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ […]

Continue Reading

ચિંતાજનક : ત્રીજી લહેરમાં બાળકોના પાચનતંત્રને નુકસાન કરતો કોરોના

અત્યારે બાળકોમાં ગંભીર સંક્રમણથી શક્યતાઓ ઓછી મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લામેટરી સીન્ડ્રોમના કેસ નહીવત પરિવારના સભ્યોમાંથી બાળકોમાં કોરોનાનો ફેલાવ તાજેતરમાં કોરોનાના વધતા વ્યાપની સાથે ભારતે રસીકરણ જુંબેશનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ત્યારે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડો. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર 12 થી 14 વર્ષના બાળકો માટે પણ માર્ચ મહિનાથી રસીકરણ કરી દેવામાં આવશે. હજી […]

Continue Reading

PM મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું, ઓમિક્રોનના ખતરાને લઈ ડરવાની જરુર નથી, 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન અપાશે

પંચમહાલ મીરર ડેસ્ક. દેશમાં એક લાખથી વધુ ICU બેડ, 100 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ. વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધતા તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું […]

Continue Reading

સુપ્રીમ કોર્ટ :કોરોનાથી મોતના આંકડા નહીં છૂપાવી શકાય…

સરકારની ગાઈડલાઈન પ્રમાણે, માત્ર એવા મોતને કોરોના સંબંધિત ગણવામાં આવશે, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ, મોલિક્યૂલર ટેસ્ટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયેલો હોય તથા કોઈ હોસ્પિટલ અથવા ઘરમાં ડોક્ટરે તપાસ કરીને સંક્રમણની પુષ્ટિ કરી હોય. આવા દર્દીઓનું મોતનું કારણ કોરોના ગણીને ડેથ સર્ટિફિકેટમાં તેની જાણકારી આપવામાં આવશે. ઝેર પીને, આત્મહત્યા, હત્યા કે અકસ્માત સહિત અન્ય કારણોથી થયેલા […]

Continue Reading

જન્માષ્ટમી બાદ મુંબઇમાં કોરોનાના નવા ૪૪૧ દરદી નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર લગભગ કાબૂમાં આવી રહી છે. પરંતુ જન્માષ્ટમી બાદ મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યામાં નજીવો વધારો નોેંધાયો છે. જો કે રાજ્યમાં દરદી અને મરણાંકની સંખ્યા આજે ઘટાડો થયો છે.રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ૬૪,૭૩,૬૭૪ થઇ છે. એટલે કે કોરોના દરદીનું પ્રમાણ ૧૧.૯૨ ટકા થયું છે. અને મરણાંક આંક વધીને ૧૩૭૫૫૧ થઇ છે. એટલે કે મૃતકનું […]

Continue Reading

દેશમાં કોરોનના દૈનિક કેસમાં ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે….

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની પુખ્ત વયની અડધાથી વધુ વસતીને કોરોના વિરોધી રસીનો એક ડોઝ આપી દેવાયો છે. જ્યારે ૧૬ ટકાને બંને ડોઝ અપાયા છે. આ સાથે દેશમાં કોરોના વિરોધી રસીના ૬૭ કરોડથી વધુ ડોઝ અપાયા છે. સિક્કિમ, દાદરા અને નગર હવેલી તથા હિમાચલ પ્રદેશમાં પુખ્ત વયના બધા જ લોકોને રસીનો એક ડોઝ અપાયો […]

Continue Reading

દેશમાં કોરોનની ત્રીજી લહેરની શરૂઆત : બેંગલુરુમાં એક જ સપ્તાહમાં શાળાનાં 300થી વધુ બાળકો પોઝિટિવ.

દેશમાં કોરોના વાઇરસનો કહેર હજુ સમાપ્ત થયો નથી. કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી. ત્યાં ત્રીજી લહેર પણ દસ્તક દેવા લાગી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં પ્રતિબંધો ચાલુ છે,તો કેટલાંક સ્થળોએ નવા કેસોનું પ્રમાણ વધતું જાય છે.બેંગલુરુમાં શાળાનાં બાળકો પર કોરોનાનો કહેર સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે શાળાઓ ખોલવાને કારણે બાળકો પર ખતરો […]

Continue Reading

જો જનતા કોરોના ગાઇડલાઇન નું પાલન નહીં કરે તો , તો જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઊજવવી પડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેતવણી આપી છે કે દેશભરનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ બીજી લહેર બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે, જેથી દેશમાં નોંધાતા દરરોજ કેસની સંખ્યા પણ વધી રહી છે. એવામાં રાજ્યમાં જો કોરોનાના કેસ વધશે તો રાજ્ય સરકારને પ્રજાપર નિયંત્રણો લાદવા પડશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી […]

Continue Reading

અમદાવાદમાં ૪૦૦ વેક્સિનેશન સેન્ટર પર પ્રત્યેકને ૨૦૦ ડોઝ ફાળવાયા.

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો જાહેર કર્યા છે. વેક્સિન હવે પૂરતા પ્રમાણમાં વધારતા એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. ત્યારે આજે 40 સગર્ભા સહિત 37723 લોકોએ વેક્સિન લીધી હતી. 2 […]

Continue Reading