કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો  સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો

નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સંમેલન સમારોહ  યોજાયો હતો. એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભુતપુર્વ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.હાઈસ્કુલમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવી નામના મેળવનારા ભુતપુર્વ   વિદ્યાર્થીઓનુ પણ મોમેન્ટો આપીને  સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે પુરૂષ ના મોઢા પર પતંગની દોરી આવતા 35 થી 40 ટાકા આવ્યાં.

અંકુર ઋષિ : નર્મદા આગામી 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ […]

Continue Reading

ખેડૂતો માટે પાણી છોડવાની બાબતે મંત્રીએ કહ્યું કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય મુખ્યમંત્રી લેશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 73 ટકા પાણી છે. જેથી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા નહિ રહે એવું રાજ્યના મસ્ય અને નર્મદા કલ્પસર યોજના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. કેવડિયા ખાતે પશુપાલન અને મત્સ્યોધોગ વિભાગ ની એક દિવસીય સમીટ રાખવામાં આવી હતી જેમાં હાજરી આપવા કેવડિયા પહોંચેલા રાજ્યના નર્મદા કલ્પસરના મંત્રી જીતુભાઈ ચૌધરીએ […]

Continue Reading

ઉત્તરવાહીની માં નર્મદા પંચકોશી પરિક્રમાના 10મા દિવસે 15 હજાર પરિક્રમાવાસી આવ્યા.

ભારતમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. નર્મદા જિલ્લાના માં નર્મદા મૈયા ઉત્તરદિશા તરફ વહેતી હોય જે ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. જેને પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે. જેની પરિક્રમા કરવાથી ઘણો લાભ થાય છે. અને તમામ માનેલી બાધાઓ પૂર્ણ થાય છે. મોક્ષ અપાવે છે. મુખ્ય નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય મળે […]

Continue Reading

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં વિવિધ રાજ્યોના ન્યાયાધીશો સહભાગી બન્યા.

રિપોર્ટર અંકુર ઋષી, રાજપીપળા, નર્મદા એકતા નગર ખાતે બે દિવસીય જજીસ કોન્ફરન્સનો ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ આર.વી.રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે જજીસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્રતિનિધિઓએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પ્રોજેક્શન […]

Continue Reading

SOU પર ન્યાયાધીશોની કોન્ફરન્સ યોજાશે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનાર આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ટેન્ટ સીટી ખાતે દેશીની મોટી મોટી રાષ્ટ્રીય કોન્ફરન્સ […]

Continue Reading

કેવી રીતે ભણશે ગુજરાત? નર્મદામાં 29 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શિક્ષણ.

ગુજરાત સરકાર શિક્ષણને લઈને હંમેશા ચિંતીત હોય છે. પરંતુ શિક્ષણમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી. સ્થાનિક શિક્ષકોની ભરતી કરાતી નથી સમયસર ચોપડા મળતા નથી. બસો નિયમિત આવતી નથી આવી અનેક સમશ્યાઓ છે. કોંગ્રેસ 1 કિલો મીટરે 1 સ્કૂલ શરૂ કરવા કહે છે, આમ આદમી પાર્ટી ખાનગી સ્કૂલોને સરકારી બનાવવાની વાત કરે છે, ત્યારે 30 વર્ષથી […]

Continue Reading

રાજપીપળામાં ઉનાળાની ગરમીમાં રાહત માટે સ્વિમિંગ પુલમાં ભીડ.

નર્મદા જિલ્લામાં ધીમે ધીમે ઉનાળો આકારો થતો જાય છે,ઉનાળાની શરૂઆત માજ હાલ 43 ડીગ્રી એ તાપમાન પહોંચી ગયું છે ત્યારે સ્થાનિક રહીશો નદી નાળા માં નાહવા કરતા સ્વિમિંગ પૂલમાં નાહવાની મઝા શોધતા હોય છે. પરંતુ કોરોના કાળ માં છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ પુલો બંધ રાખવામાં આવ્યા હોય. લોકો ઉનાળાના આકરા તાપામા પણ બહાર નીકળી નહોતા […]

Continue Reading

માઇ મંદિરોમાં કોરોનાના બે વર્ષ બાદ મેળો, ભક્તોની ભીડ જામશે.

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિનાને ઘણો પવિત્ર ગણી અહીંયા પૂજન વિધિ અને પરિક્રમાનો મહિમા અનેરો છે. ચૈત્ર મહિમા પંચ કોશી પરિક્રમાની પરિક્રમા થાય છે. જે 7 પેઢીને મોક્ષ આપનારી છે. લાખો ભક્તો આ પરિક્રમા કરવા આવે છે. એ જ રીતે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા રાજપીપલા ખાતે મહાકાળી કાલિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કેરીનો પાક 50 ટકા થવાની સંભાવના.

નર્મદા જિલ્લામાં આ વર્ષે કેરીનો પોક ૫૦ ટકા થવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આ વર્ષે પાક  ઓછો થશે તેમ ખેડૂતો જણાવે છે.  ખેડૂતો પોતાના ખેતરમાં અને સેઢા પર કલમી આંબા રોપીને તેને ઉછેરીને સારો એવો કેરીનો પાક પણ લે છે. કેરીના પાકમાં હાફુસ કેરી, બદામ કેરી, લંગડો કેરી, રાજાપુરી કેરી અને અન્ય આંબાની કેરીનો […]

Continue Reading