સ્વચ્છતાની ટીમ આવે તે પૂર્વે જાહેર યુરિનલમાં નવા સાધનો મુક્યા પરંતુ ટાંકી તો પાણી વિહોણી.

સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ચકાસણી માટે આવે તે પૂર્વે કોર્પોરેશન દ્વારા ઉપરછલ્લા દેખાડા માટે જાહેર યુરીનલમાં તાબડતોબ નવા યુરીનલ પોર્ટને નળ સહિતના સાધનો મુકવામાં આવ્યા પરંતુ વર્ષોથી યુરિનલ પર રખાયેલી ટાંકીમાં પાણીની આ કરવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં ત્રીજીવાર યુરીનલ પોટ મૂકવામાં આવ્યા તે જ તંત્રની બેદરકારી અને પ્રજાની જાગૃતિનો અભાવ છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા […]

Continue Reading

ભાવનગર ટ્રાન્સપોર્ટ એસો.એ ભાડામાં 7 થી 8 ટકાનો વધારાનો નિર્ણય કર્યો.

અન્ય જિલ્લાની સાથો સાથ ભાવનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા મોંઘવારીના માર વચ્ચે ડિઝલના વધારા તેમજ ટોલ ટેક્સના વધારાને લઇ ભાડામાં ૭ થી ૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બજારમાં મળતી મોટાભાગની વસ્તુ બહારગામથી આવતી હોય છે તો ક્યાંક સ્થાનિક વસ્તુ બહારગામ જતી પણ હોય છે. માલની હેરફેર માટે મહત્વની ભૂમિકા ભજવતું ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર […]

Continue Reading

RTE દ્વારા ધો.1માં વિનામૂલ્યે પ્રવેશની કુલ 1919 બેઠક માટે 7436 ફોર્મ મંજૂર.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કુલ પ્રવેશ ક્ષમતાના 25 ટકા મુજબ વિનામૂલ્યે એડમિશન માટે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 8530 ફોર્મ ભરાયા હતા જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓમાં કુલ પ્રવેશ ક્ષમતા 1919ની છે. કુલ 7436 ફોર્મ મંજૂર થયા છે. આરટીઇ અંતર્ગત […]

Continue Reading

પાંચમી મેથી ભાવનગર-મુંબઇ વચ્ચે દૈનિક ફ્લાઇટ શરૂ કરાશે.

ભાવનગરથી તમામ મોટા શહેરોની હવાઇ સેવાઓ કપાઇ ગયા બાદ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.5મી મેથી ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટ (શનિવાર સીવાય)શરૂ કરવામાં આવનાર છે, સ્પાઇસ જેટ દ્વારા બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે, અને બૂકિંગ શરૂ પણ થઇ ચૂક્યુ છે. તા.5મી મેથી સવારે 07:55 કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે 09:05 કલાકે ભાવનગર આવી […]

Continue Reading

24મીએ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપશે 60,629 ઉમેદવારો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની લેખિત પરીક્ષા ભાવનગર જિલ્લામાં તા.24 એપ્રિલને રવિવારે યોજાનાર છે. આ પરીક્ષામાં બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા માટે તકેદારી અધિકારી, મંડળના પ્રતિનિધિની તાલીમ માટે અગત્યની બેઠક જ્ઞાનમંજરી શાળામાં યોજાઇ ગઇ આ પરીક્ષામાં ભાવનગર જિલ્લાના 197 કેન્દ્રો ખાતે 2024 બ્લોકમાં […]

Continue Reading

3 વાઈબ્રન્ટ સમિટમાં ભાવનગર માટે 54223 કરોડના MOU સામે રોકાણ થયું માત્ર 9.36 ટકા.

ગુજરાત સરકાર દ્વારા વખતોવખત વાઇબ્રન્ટ સમિટ યોજીને તેમાં દરેક જિલ્લા માટે કરોડો રૂપિયાના પ્રલજુક્ટ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવે છે. આમાં વાસ્તવિકતા એ છે કે ખરેખર જે રીતે આ સમિટમાં દેખાડો થાય છે તેટલા પ્રમાણમાં જે તે જિલ્લા કે રાજ્યમાં પ્રોજેક્ટ કાર્યરત થતા નથી. માત્ર કાગળ પર સહીઓ કરીને એમઓયુ […]

Continue Reading

ગોહિલવાડમાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 46%નો વધારો.

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. ગત એપ્રિલ માસની મધ્યે ગોહિલવાડ પંથકમાં કુલ ઉનાળુ વાવેતર 47,700 હેકટર થયું હતુ તે આ વર્ષે હવે એપ્રિલનો મધ્ય આવ્યો છે ત્યારે 69,600 હેકટર થઇ ગયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં 45.91 ટકા એટલે કે 46 ટકાનો વધારો થયો […]

Continue Reading

સર્વ મિત્ર દ્વારા 26 શાળાઓમાં 7000 પરબડીનું વિતરણ કરાયું.

સર્વ મિત્ર (કે.આર.દોશી.ટ્રસ્ટ) ભાવનગરમાં આરોગ્ય, જીવદયા અને પર્યાવરણને લગતી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. તે અંતર્ગત પ્રતિવર્ષ પંખીઓ માટે 3000 જેટલી પરબડી અને માળાનું એક દિવસીય નિશુલ્ક વિતરણ ઉનાળામાં કરવામાં આવે છે. આ વર્ષે પ્રમુખ અમર આચાર્ય અને કેતન પંડયાના સૂચન કે “બાળકોમાં બીજ વાવશો તો ભવિષ્યમાં તમારે આ વિતરણ નહિ કરવા પડે સ્વયમ્ જાગૃતિથી […]

Continue Reading

મહુવા તાલુકા માળીયા ગામે કોળી સમાજ ના કોળી સેના દ્વારા આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.

રીપોર્ટર – વિક્રમ સાખટ, રાજુલા મહુવા તાલુકાના માળિયા ગામે સમસ્ત કોળી સમાજ ના કોળી સેના આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. કોળી સેના મહુવા સમૂહ લગ્નમાં ૩૨ નંવ દંપતિઓ જોડાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ મહેમાન પરષોત્તમભાઈ સોલંકી કોળી સેના સ્થાપક પુર્વ મંત્રી ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ, કોળી સેના ગુજરાત રાજ્ય યુવા પ્રમુખ […]

Continue Reading

બંધ પડેલા ભાવનગર એરપોર્ટ ખાતે શરૂ થશે મુંબઈ-પુનાની વિમાની સેવા.

સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.1લી મેથી ભાવનગર-મુંબઇ, પૂના માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા એક-બે દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળે ભાવનગરના એરપોર્ટને પુન: ધમધમતુ કરવા માટે મંત્રાલય, અને સંસદમાં કરેલા હકારાત્મક પ્રયાસો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રીસાયકલિંગ […]

Continue Reading