પંચમહાલ: કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલને સરકાર હસ્તક લેવાના હુકમ ઉપર હાઈકોર્ટ નો સ્ટે.

પંચમહાલ મિરર ડેસ્ક કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકી રાજ્કીય દબાણ હેઠળ નો નાયબ સચીવ નો હુકમ સ્થગીત. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ મા બરતરફ કરાયેલ આચાર્ય તૃપ્તિબેન પ્રભાકર વોરા નો મામલો ટ્રિબ્યુનલ સમક્ષ અને હંગામી શિક્ષણ સહાયક સ્નેહાબેન ગોહીલ ને ફરજમુક્ત કરવાની બાબત ન્યાય નિર્ણય માટે હાઈકોર્ટ […]

Continue Reading

કાલોલમાં રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારોહ યોજાયો.

|| Panchmahal Mirror Desk|| મોટી સંખ્યામા કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યાં. કાલોલ ની આર. ઈ.એમ હાઇસ્કુલ ખાતે 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો વિજય ટંકાર સમારંભ પંચમહાલ લોકસભા પ્રભારી ભરતભાઈ ડાંગર ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, લોકસભા ના સંયોજક ડૉક્ટર યોગેશ પંડ્યા તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠક કાલોલ તાલુકા […]

Continue Reading

ડેરોલ શનિદેવ મંદિર ના મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી ના સ્વાગત હેતુ થી ભવ્ય રેલી નું આયોજન…

પંચમહાલ મિરર ડેસ્ક. આવતીકાલ તા. ૨૧-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પરમ પુંજનીય ડેરોલ શનિદેવ મંદિર ના મહંત 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શામિલ હતા . અને ત્યાર બાદ આવતીકાલે પુંજનિય મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ પરત,  શ્રી શનિદેવ ધામ […]

Continue Reading

પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો દાઝ્યાં.

અપડેટ :  ( સમય ૦૯ :૩૦pm આશરે.) વધુ ૨ ઇજાગ્રસ્તો ને વડોદરા સિવિલ ખાતે  ખસેડાયા. આમ રિફર ઇજાગ્રસ્તો ૬. મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના રામનાથ ગામે , 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 જેટલા લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના ના અને આજુ બાજુ ના હોવાના આશંકા છે. ઘટનાને […]

Continue Reading

કાલોલ બી.એસ.એમ. સ્કુલ દ્વારા   વિદ્યાર્થીઓ ના ઇનામ વિતરણ અને વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી.

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શ્રીમતી જ. અં. પરીખ બાલમંદિર તથા બી.એસ.એમ.સ્કૂલ ના ધોરણ 1 થી 5 ના બાળકો નો ઇનામ વિતરણ અને વાર્ષિક દિન યોજાયો ,જેમાં મુખ્ય મહેમાન  સુભાષભાઈ મહેતા, અતિથિ વિશેષશ્રીઓ તરીકે મંડળના માજી સલાહકાર  શશીકાંતભાઈ પરીખ, જયંતીભાઈ પટેલ અને શ નવીનભાઈ પરીખ તેમજ શ્રી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ, અને […]

Continue Reading

Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા  શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]

Continue Reading

પ્રતિબંધિત કોનોકાર્પસની અસરનો શોકિંગ કિસ્સો : સાણંદમાં ઝેરી ઝાડને કારણે 3 વર્ષની બાળકીને 6 મહિનાથી છે શ્વસન તંત્રની બીમારી, .

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો જોવા મળે છે.. પરંતુ તંત્ર નું મૌન…. કાલોલ શહેર માં આવેલ મારુતિ નંદન સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા અસંખ્ય કોનો કાપર્સ લાગવા માં આવેલ છે.. તો શું આ બિલ્ડર ને સોસાયટી ના રહીશો ના જીવન સાથે ચેડાં કરવા નું પણ લાઇસન્સ મળેલ છે ????? એ […]

Continue Reading

પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

પંચમહાલ: કાલોલ બ્રહ્મસમાજ ની દીકરી એ માયથોલોજી ટોપિક પર પી. એચડી કરી નામ રોશન કર્યું..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લાના વિઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો પાંચમો પદવીદાન દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કાલોલ ની કોમલ પ્રકાશ કુમાર દવે એ અંગ્રેજી વિષય માં ઇન્ડિયન માયથોલોજી ઉપર પી.એચડી કરી સમગ્ર કાલોલ ગામ નું નામ રોશન કર્યું છે. અને કોમલ દવે ને આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત […]

Continue Reading

કાલોલ ના MLA ફતેસિંહ ચૌહાણે કર્યો હતો વાણી વિલાસ, જલારામ બાપા અને સાંઈ બાબા અંગે કરી હતી ટિપ્પણી..

. :: પંચમહાલ મિરર ડેસ્ક :: સોશિયલ મીડિયા માં વીડિયો વાઇરલ થતાં ઉઠ્યો હતો વિરોધ… અંતે ધારાસભ્ય એ માફી માગી … પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને […]

Continue Reading