પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

દાહોદ ખાતે પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજ ના યુવક – યુવતીઓ ના જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરવા માં આવ્યું.

……. …… …………. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી સંમેલન કાર્યક્રમ જેમા  દિપ પ્રાગટ્ય – પ્રાથર્ના અને સમાજ ના કલ્યાણ હેતુ ના આશીર્વચન થી કરવામા આવી હતી. દાહોદ શહેરમાં પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 24મી તારીખ રવીવારના રોજ શહેરના રામાનંદ પાર્ક ખાતે ગુજરાત, મધ્ય પ્રદેશ […]

Continue Reading

શ્રી વિશ્વકર્મા વંશી સેના ની લીમડી , ઝાલોદ ખાતે સમાજ ના વિકાસ અને એકતા માટે મિટીંગ યોજાઈ..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શ્રી વિશ્વકર્મા વંશી સેના ની ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી હેમેશ ભાઈ પંચાલ ની આગેવાની માં લીમડી , ઝાલોદ ખાતે સમસ્ત વિશ્વકર્મા સમાજ ના વિકાસ અને સમાજ સેવા ના ઉદ્દેશ્ય થી આજ રોજ મિટિંગ યોજાઈ હતી. જેમાં દાહોદ વિશ્વકર્મા વંશી […]

Continue Reading

દાહોદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાની 73 ST બસ ફાળવાતા મુસાફરો 2 દિવસ રામભરોસે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે જિલ્લાના 4 ડેપોમાંથી 73 જેટલી બસ ફાળવતા હાલ મુસાફરોને મુસાફરી માટે રઝળપાટ કરવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી એસટી ડેપોમાંથી એસટી બસો ફાળવતા 61થી વધુ રૂટ બંધ રહેતા બુધ તેમજ ગુરુ એમ 2 દિવસ સુધી મુસાફરો ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે. ખોટના ખાડા સાથે […]

Continue Reading

ગાંધીનગરની ટીમ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા.

પ્રધાનમંત્રી તા. 20 એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્ના તેમજ પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ સહિતના સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્નાએ કાર્યક્રમ સંદર્ભે નિમવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી અને તેમને જરૂરી […]

Continue Reading

રૂ. 25ના કિલો મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવતા આદિવાસીઓ.

વનરાજીથી ઘેલાયેલા દાહોદ જિલ્લામાં જંગલોની ગૌણ પેદાશમાં વાંસ, ઘાસ, ટીંબરૂના પાન, મહુડાના ફુલ, ડોળી વિગેરે મુખ્‍ય છે.મહુડાનું વૃક્ષ આદિવાસી વિસ્તારમાં કલ્પવૃક્ષ સમાન ગણાય છે. હાલ મહુડાની સીઝન પૂરભરમાં ખીલી છે. વૃક્ષ ઉપરથી મોટી સ્વરૂપે પાટલા ફૂલ વીણીને હાલ આર્થિક ઉપજે મેળવાઈ રહી છે. હાલ મહુડાના વૃક્ષ ઉપર ફૂલ લાગી ગયા છે.મોટા પ્રમાણમાં ફૂલો વૃક્ષો ઉપરથી […]

Continue Reading

દાહોદમાં 10મીએ ભવ્ય રામયાત્રાનું આયોજન.

આગામી 10 એપ્રિલ રામ નવમીના રોજ દાહોદ શહેરમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે શ્રીરામ યાત્રા આયોજન સમિતિની એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક મંડળોએ પોતાના વિચાર મુક્યા હતા. શોભાયાત્રામાં શ્રીરામની જીવન ચરિત્ર સનાતન ધર્મ સંસ્કૃતિના ટેબ્લો વિશેષ આકર્ષણ રૂપે રહેશે. 11થી વધારે ધાર્મિક રામ ભગવાનના જીવનચરિત્રના વિષયો પર […]

Continue Reading

હાઇવે પરની મુસાફરી થશે મોંઘી, ભથવાડા અને લીમડી ટોલ પર 1 તારીખથી 10 ટકાનો વધારો; 10થી માંડીને 145 રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે ઉપર મુસાફરીકરવાનું વાહન ચાલકો માટે મોંઘુ બનશે. કારણ કે 1 એપ્રિલથી આ બંને ટોલ ઉપર ટોલટેક્સમાં 10 ટકાનો વધારો કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાઇવે નંબર 47 ઉપર આવેલા ભથવાડા ટોલનાકાથી દરરોજ 10 હજારથી વધુ વાહનોની અવર-જવર છે. ત્યારે અહીં વિવિધ […]

Continue Reading

બોર્ડની પરીક્ષા હોવાથી ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ લીમખેડા તાલુકામાં પોલીસે 9 જેટલા ડીજે જપ્ત કર્યા.

દાહોદ જિલ્લામાં 28 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના અનુસંધાને દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતે લીમખેડા PI એમ.જી.ડામોરે ડીજે સંચાલકોને અખબારી યાદીના માધ્યમથી ચેતવણી પણ જાહેર કરી હતી. તેમ છતાં પણ લીમખેડા તાલુકામાં ડીજે સંચાલકો દ્વારા મોડી રાત સુધી મોટા અવાજે બેધડક ડીજે વગાડવામાં આવી રહ્યાં […]

Continue Reading

દાહોદના આદિવાસીઓમાં ‘ચુલના મેળા’ની પ્રાચીન પરંપરા મુજબ ધુળેટીની ઊજવણી કરાઇ.

પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે.આદિવાસીઓમાં હોળી અને ધુળેટી ઉપરાંત ચુલના મેળાનું એક આગવું મહત્વ છે. ત્યારે દાહોદના આદિવાસીઓમાં હોળી સામાન્ય રીતે એક મહિનાની હોય છે. ડાંડા રોપણી પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે. હોળીનો દાંડો રોપાઈ ગયા બાદ […]

Continue Reading