જામનગરમાં પીજીવીસીએલના આરએમયું યુનિટની ફેન્સીંગ હાલત અત્યંત દયનીય.

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો નિરંતર જળવાઈ રહે તે હેતુથી શહેરમાં અનેક જગ્યાએ રીંગ મેનઇ યુનિટ એટલે કે આરએમયું યુનિટ મુકવામાં આવ્યા છે. કોઈ અઘટીત બનાવ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી આ યુનિટની ફરતે ફેન્સીંગ મૂકવામાં આવી છે. પરંતુ શહેરમાં વોરાના હજીરા, ક્રોસ રોડ, ગાંધીનગર જેવા અનેક વિસ્તારોમાં આરએમ યુનિટની ફરતે મુકવામાં આવેલી ફેન્સીંગ […]

Continue Reading

જામનગરના પાબારી હોલનું સંચાલન વધુ 5 વર્ષ દાતા પરિવારને સોંપવાનો નિર્ણય.

જામનગર મહાનગરપાલિકાની બુધવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 155.01 લાખના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. પાબારી હોલનું સંચાલન દાતા પરિવારને સોંપવા માટે મંજૂર કરી જનરલ બોર્ડ માટે મોકલવામાં આવી છે. શહેરમાં ચાલતી 10 સિટી બસની મુદ્દતો હૈયાત પાર્ટીને 1 વર્ષ માટે વધુ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત રીબેટ યોજના 1 વર્ષ માટે મંજૂર કરવા માટે […]

Continue Reading

જામનગરનો પિરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે, ​​​​​​​પ્રથમ સીઝનમાં 800 લોકોએ નજીકથી દરિયાઇ જીવસૃષ્ટિ નિહાળી.

જામનગર અને કચ્છના અખાતમાં આવેલો પિરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પ્રખ્યાત છે. આ ટાપુ લાંબા ગાળા સુધી બંધ રહ્યા બાદ સરકારે ફરી પ્રવાસીઓને છૂટ આપતા પ્રથમ સીઝનમાં 800 પ્રવાસીઓએ ટાપુની મુલાકાત લઇ નજીકથી દરિયાઇ જીવ સૃષ્ટિને નિહાળી હતી. ગરમી સહિતનાં કારણોસર પિરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલો પિરોટન […]

Continue Reading

જામનગરના આકાશમાંથી અગનવર્ષા થઈ મહત્તમ તાપમાન 40.6 ડિગ્રીને આંબી ગયું.

જામનગર શહેર-જિલ્લામાં સપ્તાહના પ્રારંભે શરૂ થયેલી તિવ્ર ગરમીનુ મોજુ ગુરૂવારે ચરમસીમાએ પહોચ્યુ હતુ જેમાં મહતમ તાપમાન 2.6 ડિગ્રી પર સ્થિર થતા ઉનાળાના પ્રારંભે જ પ્રથમવખત પારો 40.6 ડિગ્રી પર પહોચ્યો હતો.જેના કારણે બપોરના સુમારે લોકોએ અંગ દઝાડતા તાપ સાથે આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો.બફારા સાથે લૂ વર્ષાના કારણે જનજીવન પરસેવે રેબઝેબ બન્યુ હતુ. જામનગરમાં ગત […]

Continue Reading

જામનગરમાં તબીબોએ આજે હડતાળના ચોથા દિવસે ગાયત્રી હવન કરી વિરોધ પ્રદર્શન કર્યુ.

રાજ્યમાં તબીબો પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે જામનગરમાં પણ 160 થી વધુ તબીબો હડતાળ કરી રહ્યા છે. આજે હડતાળના ચોથા દિવસે તબીબોએ ગાયત્રી હવનનું આયોજન કરી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યુ હતું. ગુજરાતભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી જી હોસ્પિટલમાં તબીબો શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈને […]

Continue Reading

જામનગરથી માટેલ જવા વાજતે-ગાજતે પદયાત્રા સંઘ રવાના, 1200 જેટલા પદયાત્રીઓ જોડાયા.

જામનગરથી માટેલ પદયાત્રા સંઘ જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 23 વર્ષથી માટેલ પદયાત્રા સંઘ લઈ જવામાં આવે છે, જેમાં આ વર્ષ તા. 6ને ગુરૂવારના પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 જેટલા પદયાત્રા સંઘ બાવન ગજની ધજા સાથે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના જોડાયા હતાં. પદયાત્રામાં ચા-નાસ્તો, ભોજન સહિત […]

Continue Reading

જામનગરની જીજી હોસ્પિટલના તબીબી શિક્ષકો પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા.

ગુજરાતમાં તબીબી શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલના 150 તબીબી શિક્ષકો પણ હડતાળમાં જોડાયા છે. જામનગર જીજી હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઈમરજન્સી અને OPD ચાલુ રાખવામાં આવી હતી. તબીબી શિક્ષકોએ કહ્યું હતું કે, તેઓની 14 થી 15 જેટલી પડતર માગણીઓ છે જેમાંની કેટલીક […]

Continue Reading

ઉનાળામાં જામનગરને નિયમિત પાણી વિતરણ માટે સૂચના.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરે આજી-3 ડેમની મુલાકાત લીધી હતી. આ ડેમમાંથી દૈનિક 40 એમએલડી પાણી મેળવવામાં આવતું હોય ઉનાળામાં નિયમિત પાણી વિતરણ માટે સૂચના આપી હતી. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડી તથા કાર્યપાલક ઇજનેર બોખાણીએ શુક્રવારે આજી-3 ડેમની મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકા દ્રારા આજી -3 ડેમમાંથી દૈનિક 40 એમ.એલ. ડી. પાણી મેળવવામાં આવે છે. હાલમાં […]

Continue Reading

જામનગર GVk EMRI દ્વારા ઇ.એમ.ટી. દિનની ઉજવણી, 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલા કર્મયોગીઓનું સન્માન કરાયું.

GVK EMRI દ્વારા બીજી એપ્રિલને દર વર્ષે સમગ્ર દેશમાં ઇ.એમ.ટી. દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ 108 સેવાના ઇ.એમ.ટી. કર્મીઓને પ્રોત્સાહિત કરવાનો છે. જેમાં કર્મીઓને સન્માનિત કરી તેઓની સેવાને પ્રશસ્તિ પત્ર તેમજ ભેટ આપી બિરદાવવામાં આવે છે.જેના અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, સી.ડી.એચ.ઓ. , ઇ.એમ.ઓ. ના વરદ હસ્તે […]

Continue Reading

જામનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને ઉદ્યોગના પડતર પ્રશ્ને કલેક્ટરને રજૂઆત કરી.

ગુજરાતના ક્વોરી ઉસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને કલેક્ટરને આવેદન આપ્યું છે. ક્વોરી ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નો ઉકેલવા 30 દિવસનો સમય આપ્યો છે. જો ઉકેલ નહી આવે તો ક્વોરી ઉદ્યોગને બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.દ્યોગના પડતર પ્રજામનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખે આવેદનમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા ગુજરાત ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે […]

Continue Reading