કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો  સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો

નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સંમેલન સમારોહ  યોજાયો હતો. એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભુતપુર્વ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.હાઈસ્કુલમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવી નામના મેળવનારા ભુતપુર્વ   વિદ્યાર્થીઓનુ પણ મોમેન્ટો આપીને  સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. […]

Continue Reading

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે  થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા   આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં  સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે પુરૂષ ના મોઢા પર પતંગની દોરી આવતા 35 થી 40 ટાકા આવ્યાં.

અંકુર ઋષિ : નર્મદા આગામી 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ […]

Continue Reading

ભરૂચ / આમોદ ના વોર્ડ નંબર પાંચ ના વિસ્તાર માં પિવા નાં પાણી માં ગટર નુ પાણી મિશ્રણ થતાં રોગચારો ફેલાવા ની ભિતી..

નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી. આમોદ નગર માં છેલ્લાં દસ દિવસથી દુષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ / દરબારગઢ / દરબારી મસ્જિદ પાછળ / વાંટા રાઠોડ વાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથીપીવા […]

Continue Reading

આમોદ નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર ઉઘરાવતા કચરા નાં વાહનો બગડતા કેટલાય વિસ્તાોમાં ગંદકી નુ સામ્રરાંજ્ય સર્જાયું

રાજ્ય સરકાર દ્રારા સ્વચ્છ અભીયાન હેતુસર ફાળવવા માં આવેલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ટેમ્પા ન જતા હોવાના કારણે આમોદ નગરમાં જ્યાં ને ત્યાં કચરા નાં ઢગલે ઢગલા હોવાથી ઠેર ઠેર ગંદકી નુ સામ્રજય સર્જાતા સ્વછતા અભિયાન નાં ધજાગરા ઉડાવતું તંત્ર નજરે પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદની રાણા […]

Continue Reading

આમોદ શહેર ખાતે બની રહેલ નવીન રોડ ની કામગીરી ચાલુ હોવાથી ભરૂચ જિલ્લા કલેટર તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું.

નેશનલ હાઈવે નં.૬૪ ઉપર આમોદ પાસેથી રોડની કામગીરી ચાલતી હોવાથી ૨૪ કલાક વાહનોથી ધમધમતા રોડ ઉપરથી પસાર થતાં ભાડે વાહનોને કારણે વારંવાર ટ્રાફિકજામ થવાના બનાવો બન્યા કરે છે. જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧)(બી) અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે કે તારીખ ૨-૧૨-૨૦૨૩ થી તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી જનતા ની […]

Continue Reading

ભરૂચમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રવિવારે 36 કેન્દ્રો પર યોજાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.24 એપ્રિલ, 2022ના રોજ સવારે 11થી 13 કલાક સુધી યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભરૂચ ખાતે પણ યોજાનાર છે. પરીક્ષાના સંચાલન માટે ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. કલેક્ટર તુષાર સુમેરાએ આ […]

Continue Reading

ભરૂચના પશુ આમોદ તાલુકામાં પાલન વિભાગ દ્વારા 10 ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું શરૂ કરાયું.

પશુ પાલન વિભાગ ગુજરાત રાજ્યની અનોખી પહેલ એટલે દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું -1692 જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે. આમોદ તાલુકાના હાલ 20 ગામ માં આ સેવા કાર્યરત છે. […]

Continue Reading

કડીયાડુંગરના આશ્રમમાં હનુમાન જયંતીની તડામાર તૈયારીઓ શરૂ.

નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી અંદરના રસ્તે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કડીયા ડુંગર ખાતે ઉદાસીન અખાડાના બહમલીન ગંગાદાસજી મહારાજના આશ્રમ ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી નિમિતે ચાલનાર ત્રણ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી અંદરના ભાગે ડુંગરાળ પ્રદેશ આવેલ […]

Continue Reading

જંબુસરના અણખીથી નીકળેલી ભરૂચ યુવા ભાજપની બાઈક રેલી વાગરા પહોંચી, આજે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રસ્થાન કરાવ્યું.

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં જંબુસરથી શરૂ થયેલી યાત્રા વાગરા પહોંચતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ આજે ગુરૂવારે સવારે યાત્રાને પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા. ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. જે […]

Continue Reading