રાજ્ય સરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા કેશોદના ખીરસરા ગામમાં હરિયાળી ક્રાંતિ લાવી…

કેશોદના ખીરસરા ગામે તળાવ ઉડું થતાં ખેડૂતો બે મોસમ ખેતી કરી શકશે… ચોમાસામાં ભારે વરસાદમાં ભરાઈ રહેતું પાણી કેનાલ દ્વારા તળાવમાં સંગ્રહ થતાં જળસ્તર ઉચું આવશે… કેશોદ તાલુકામાં આવેલ ઘેડ પંથકમા પસાર થતી સાબળી નદી અને ઓઝત નદીમાં ભારે વરસાદ પડતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતાં સમગ્ર […]

Continue Reading

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે. ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દરમિયાન વાનરની કનડગત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને […]

Continue Reading

કોડીનારના ડોળાસા ગામે એક જ વાડીમાંથી પંદર દિવસમાં પાંચમો દીપડો પાંજરે પૂરાતાં ચકચાર.

ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં દીપડાઓ ધામા નાંખી આંટાફેરા કરતા જોવા મળે છે. આવી જ રીતે જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના સીમ વિસ્તારમાં દીપડાના ધામાથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથર હેઠળ હતા. જેને લઈ વનવિભાગે કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 દિવસમાં ગામની સીમમાં આવેલી એક જ વાડીમાંથી પાંચ દીપડા પાંજરે પૂરાતાં ચકચાર મચી […]

Continue Reading

સહકારી સંસ્થાના નિવૃત્ત કર્મીઓના પેન્શનમાં વધારો કરો, જલદ આંદોલન.

કોડીનારમાં નિવૃત કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં સરકાર લઘુત્તમ પેન્શન યોજના લાગુ નહી કરે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ખાનગી, સહકારી સંસ્થા અને બેંકમાં નોકરી કરતા નિવૃત્ત કર્મીઓને રૂ.500 થી 2500 સુધીનું પેન્શન મેળવી રહ્યાં છે. ત્યારે આવા નિવૃત્ત કર્મીઓને લઘુત્તમ પેન્શન યોજનામાં આવરી લેવા મહારાષ્ટ્ર રાજ્યમા છેલ્લા ત્રણ વર્ષથી […]

Continue Reading

ગીર સોમનાથ ના વેરાવળમા શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ.

રિપોર્ટર – પાયલ બાંભણિયા, ગીર સોમનાથ ગીર સોમનાથ ના વેરાવળમા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્રારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમા સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ દ્રારા શ્ર્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ હતુ. દરરોજ વિવિધ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા .હજારોની જનમેદની દરરોજ ઉમટી પડી હતી .શ્રીમદ ભાગવત સપ્તાહ ના મુખ્ય યજમાન કિશનભાઇ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના SPની બદલી થતા ભાવભેર વિદાય અપાઈ, નવા SPનું સ્વાગત કરાયું.

રાજ્યમાં તાજેતરમાં 75 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી તેમજ બઢતી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની બદલી મોરબી ખાતે થઈ છે. જ્યારે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથના પોલીસ વડા તરીકે નિમણુંક થઈ હતી. જેને લઈ સોમનાથમાં એકને વિદાય અને એક અધિકારીનું સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય […]

Continue Reading

સુરેન્‍દ્રનગરમાં નિર્માણ થનાર માં ભવાની માતાજીના ભવ્‍ય મંદિરને લઈ સુત્રાપાડામાં રાજપુત સમાજના આગેવાનોની બેઠક મળી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે કારડીયા રાજપુત સમાજના મોભી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં કારડીયા રાજપુત સમાજના આગેવાનોની મહત્‍વની બેઠક મળી હતી. જેમાં 100 કરોડના ખર્ચે સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં નિર્માણ થનાર માં ભવાની માતાજીના ભવ્‍ય મંદિર બનાવવાના રૂપરેખા અંગે વિસ્‍તૃત વિચાર વિમર્શ કરાયો હતો.આ ભવ્‍ય મંદિરના નિર્માણ કાર્યમાં કારડીયા રાજપુત સમાજના તમામ પરીવારના લોકો […]

Continue Reading

સોમનાથના સાંનિધ્યે ગોલોકધામ તીર્થ ખાતે શ્રી હરિના વૈકુંઠ પ્રસ્થાનની ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ 3102 વર્ષ પૂર્વે પૃથ્વી પરથી સ્વધામ વૈકુંઠ ગયા હતા. સોમનાથના સાંનિધ્યે ગોલોકધામ ખાતેથી કાલગણના અનુસાર ચૈત્રી એકમના રોજ બપોરના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરની પોતાની લીલાને વિરામ આપી સ્વધામ ગયા હતા. પૃથ્વી ધરાતલ પર ભગવાનની અંતિમ ક્ષણને સોમનાથ સાંનિધ્યે આવેલ ગોલોકધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ ગઈકાલે […]

Continue Reading

કોડીનારના ડોળાસાના ઝાંપામા આવેલી વાડીમાંથી બે દિવસમાં બીજી દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહત.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ઝાંપા વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. હજુ પણ આ વિસ્તારમાં દિપડા અને સિંહો જેવા વન્યપ્રાણીઓ હોય વનવિભાગ પેટ્રોલીંગ ચાલુ રાખે તેવી ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર પંથકમાં ડોળાસાથી બોડીદર ગામ તરફ જતા રસ્તા […]

Continue Reading

તાલાલા ગીર : તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામે ઉમા ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસ ઉજવાયો

રિપોર્ટર – રાજેશ ભટ્ટ, તાલાલા ગીર પ્રેરણારૂપ વિશિષ્ટ કામગીરી કરનાર પાંચ બહેનોને શિલ્ડ આપી સન્માન કર્યું તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામે ઉમા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમાજ માટે પ્રેરણારૂપ વિશીષ્ટ કામગીરી કરનાર ફોરેસ્ટર રોજીનાબેન ચોટીયારા, એડવોકેટ રેખાબેન વાજા ઉપરાંત જ્યોતિષાચાર્ય રાજેશ્વરી ભટ્ટ,ટી.એલ.એમ.એલ.શિલ્પાબેન પટેલ,અંકિતાબેન પૂર્વા વૈરાગી વિગેરે […]

Continue Reading