પંચમહાલ જીલ્લા ખાણ – ખનિજ વિભાગએ તુમાડિયા ગામે થી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક હિટાચી મશીન સાથે એક ઈસમ ને ઝડપી પડ્યો..

|| પંચમહાલ મિરર ડેસ્ક || . પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રીતે રેતી માટી નું ખનન અને વહન વધી રહ્યું છે. અને સરકારી તિજોરી ને નુકસાન નું કાર્ય ખનિજ માફિયા ઓ દ્વારા કરવા માં આવે છે ત્યારે આજ રોજ પંચમહાલ  ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા. ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી […]

Continue Reading

सच्ची घटना पर बनी दिल दहलाने वाली ‘The Sabarmati Report’, विक्रांत मैसी की अगली फिल्म का टीजर रिलीज

एंटरटेनमेंट डेस्क – पंचमहल मिरर | मुंबईसंजय शर्मा। ( पेज ३ एडिटर ) अभिनेता विक्रांत मैसी (Vikrant Massey) इन दिनों अपनी अपकमिंग फिल्म द साबरमती रिपोर्ट को लेकर चर्चा में हैं। सच्ची घटना से प्रेरित इस मूवी की लेटेस्ट टीजर रिलीज कर दिया गया है जो एक हादसे की दर्दनाक कहानी बयां करता है। The […]

Continue Reading

પંચમહાલ : પૌરાણિક યુગ માં મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. આ મહિને યોજાશે.. જાણો સમગ્ર માહિતી…

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા…. પાવાગઢ પરિક્રમા નો રૂટ… આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

પંચમહાલ / ફરી એક જાસુસી. ” ચાલો લાઈન કિલિયર……

પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા […]

Continue Reading

ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર,18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

પંચમહાલ મિરર ડેસ્ક સ્ટોરી એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ હોય કે પોલીસ તંત્ર કે પછી પ્રાંત અધિકારી ઓફિસ માં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસી મામલે આખરે મીડિયા માં સમાચારો પ્રસારિત થયા બાદ ખનિજ વિભાગ ના પેટ નું પાણી હાલતા ખાણ ખનિજ વિભાગ , પંચમહાલ દ્વારા કાલોલ પોલીસ મથકમાં ફરીયાદ કરવા માં […]

Continue Reading

પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.

ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું . પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું જોખમ. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. એવામાં પંચમહાલ જિલ્લા માં પણ ખાણ ખનિજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની વ્હોટસએપ ગૃપો દ્વારા જાસૂસી કરવા નો ઘટસ્ફોટ […]

Continue Reading

ગોધરા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ગોઘરા લાલબાગ મંદિરના હોલ ખાતે યોજવામાં આવેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, આસી.નોડલ ઓફિસર PwD તથા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી પંચમહાલ હાજર રહી કેમ્પમાં હાજર દિવ્યાંગ મતદારોને આગામી ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જીલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની SVEEP Activity અન્વયે પંચમહાલ જીલ્લાના દિવ્યાંગ મતદારોમાં મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે […]

Continue Reading

ગોધરાના મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વ્યસન મુક્તિ સભાઓનું આયોજન કરાયું. ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજે આજથી 39 વર્ષ પહેલા […]

Continue Reading

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા દ્વારા ઓરવાડા ખેડૂતહાટ બજારનો શુભારંભ.

પંચમહાલ જિલ્લા તથા ગોધરા તાલુકાના ખેડૂતોને ખેત ઉત્પન્ન, શાકભાજી, ફલફળાદી નાં પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી સબ યાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજાર નો શુભારંભ કરવામાં આવેલ. બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચોહાણ, વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ બી પરમાર, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ […]

Continue Reading