પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 435થી 735ના ભાવ પડ્યા.

એપ્રિલ માસની શરૂઆત થતાંની સાથે જ બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની સીઝનની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે જ મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે. જેને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ઘઉંની મબલખ આવકો જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં આજે વહેલી સવારથી જ ખેડૂતો દ્વારા ઘઉંના […]

Continue Reading

અમીરગઢ તાલુકા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉજવણી ની સમિતિ દ્રારા આંબેડકર જન્મજયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા દેશના ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતી નિમિતે અમીરગઢ તાલુકા ડો. બાબાસાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્રારા મહાનરત્ન અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ની પ્રતિમાને લઈ સમગ્ર નગરમાં ડીજે સાથે વિશાળ જનમેદની વચે વરઘોડા સાથે ભવ્ય રેલી યોજી સમગ્ર પંથક ના ભીમ બંધુઓ એકત્રિત થઈ અમીરગઢ આંબેડકર ચોક માં બાબાસાહેબની […]

Continue Reading

અમીરગઢ ના જુનિરોહ ગામે ભાખર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટયા.

અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે ગુરુવારે જુનિરોહ ગામ જનો દ્વારા ભાખર મહારાજ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. જુનિરોહ ગામમાં આવેલ ભાખર મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ડી.જે તથા ઢોલ ના તાલ સાથે નાચતા નાચતા માઇભક્તો દ્વારા જુનિરોહ ગામ વિસ્તારમાં હર્ષો ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો,શ્રદ્ધાળુઓ ની […]

Continue Reading

અમીરગઢ ના ડેરી પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા અમીરગઢ તાલુકાના ડેરી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ શાળાની બાળાઓએ પ્રાર્થના કરીને ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ ગામના વડીલો, આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શાળામાં બાળકોની […]

Continue Reading

અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિડની ડાયાલીસીસ સેન્ટર નો શુભ આરંભ કર્યો.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા ગુજરાત વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી આજ રોજ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત આધુનિક ડાયાલીસીસ સેન્ટર નું ઇ-લોકાર્પણ આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા નિમિષાબેન સુથાર માન. રા. ક. મંત્રી આદિજાતિ વિકાસ તથા કાંતિભાઈ કે ખરાડી માન. ધારાસભ્યશ્રી દાંતા […]

Continue Reading

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાયી વાડીમાં કોંગ્રેસ ઓબીસી હોદ્દેદારો ની મિટીંગ મળી.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા એ. આઈ. સી.સી ના ગુજરાત કોંગ્રેસ પ્રભારી જગદીશકુમાર શૈલી ની અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત ઓબીસી પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ મુકેશભાઈ ગઢવી, બનાસકાંઠા ઓબીસી ચેરમેન સોરાબજી ઠાકોર, બચુજી મકવાણા, ઈશ્વરભાઈ દેસાઈ, ભવાનજી ખાનપુરા, ભીખુભા ડાભી, અજીતજી ઠાકોર, રનુભા ડાભી, નરેશજી વડા, ખેતુભા વાઘેલા ઉંબરી અને બાઈવાડા ના […]

Continue Reading

હિંમતનગરમાં હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રેકટરનો મેગા ડીલીવરી કેમ્પ અને ખેડૂત સ્નેહ સંમેલન યોજાયો..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર સ્થિત એસ્કોર્ટસ કંપનીના ફાર્મટેક અને સ્ટીલ ટ્રેકટરના ઓથોરાઈઝ ડીલર હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં ટ્રેકટરનો મેઘા ડીલીવરી કેમ્પ તથા ખેડૂતો માટે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ઉપસ્થિત ખેડૂતોને ફાર્મટેક કંપનીના અભિષેખસિંગ,હેમલ પટેલ, પશાભાઈ રબારી, અગવાન ટીવીએસના માલિક ઈસ્લામભાઈ લુહાર,હિન્દુસ્તાન એગ્રોના અસિફભાઈ તથા ઈમ્તીયાઝભાઈ લુહારની ઉપસ્થિતિમાં ટ્રેક્ટરના ઉપયોગ અંગે માર્ગદર્શન […]

Continue Reading

હિંમતનગર તાલુકાના લિખિ ગામે સરસ્વતી ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં કાર્યક્રમના અધ્યક્ષ કુ.કૌશલ્યા કુંવરબા(પ્રદેશ ઉપાધ્યક્ષ) અને અતિથિ વિશેષ રાજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા..લિખિ ગામના સરપંચને ગ્રામજનો અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ અને ગામના અન્ય ક્ષેત્રે કામ કરતા વ્યક્તિઓનું શિલ્ડ આપી સન્માન કરવામા આવ્યું હતું..આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સરસ્વતી ગ્રુપેખૂબ મહેનત […]

Continue Reading

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના ચેખલા ગામે સરપંચ ની ચૂંટણીમાં આખરે કોર્ટમાં ચુકાદો.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ચેખલા ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં અંદાજે ૨૮ મતો માટે હાર જીત બાબતે શિહોરી જયુડિશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે હવે આજે નામદાર કોર્ટે ચુંટણી અઘિકારી અને બંને ઉમેદવારો તેમજ નામાંકીત ધારાશાસ્ત્રી તરિકે ખ્યાતનામ કાંકરેજ તાલુકાના ડી. કે. ડાભી […]

Continue Reading

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા માં “આમ આદમી પાર્ટી ” નો વિજ્યોત્સવ ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા પંજાબ માં આમ આદમી પાર્ટી નો વિજય થતા કાંકરેજ તાલુકાના થરા ખાતે આજે મનાવ્યો હતો જેમાંપંજાબ માં આમ આદમી પાર્ટીએ ભાજપને પછાડતા કાંકરેજ માં વિજ્યોત્સવ મનાવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા રોડ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વા

Continue Reading