Panchmahal / શારદા વિદ્યા મંદિર હાલોલ ખાતે તુલસી પૂજનનું આયોજન કરવા માં આવ્યું.
ભારતીય સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. વિવિધ વનસ્પતિઓની પણ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવે છે. જેમાં તુલસી, પીપળો, વડ, સમી, ઉમેળો, આંકડો જેવા અનેક વનસ્પતિઓની પૂજા કરવામાં આવે છે અને તેના ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો પણ માનવ માટે કલ્યાણકારી છે તેવું વર્ણન રહેલું […]
Continue Reading