PANCHMAHAL / ઘોઘંબા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની ઉજવણીનું વહીવટી તંત્ર દ્વારા રિહર્ષલ કરવામાં આવ્યું.

|| પંચમહાલ મિરર ||.     ભારત દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને વર્ષ 1947માં આ દિવસે જ આપણા દેશના બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવ્યો હતો.. 78મા સ્વતંત્રતા પર્વની પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી ઘોઘંબા ખાતે શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં થનારી છે. તેને લઈ સમગ્ર જિલ્લાનું […]

Continue Reading