યાત્રીગણ કૃપયા ધ્યાન દે…, આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી કટલીક મેમુ ટ્રેનો રદની સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોની વિગત નીચે પ્રમાણેની છે. પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની […]

Continue Reading