ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં મિની બસ ખાબકી, 10નાં મોત

|| પંચમહાલ મિરર ડેસ્ક. || ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુનાં મોત થયાં છે, જ્યારે 13 ઘાયલ થયા છે. 7 ગંભીર રીતે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. મિની બસમાં 23 શ્રદ્ધાળુ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા […]

Continue Reading