ડેરોલ શનિદેવ મંદિર ના મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી ના સ્વાગત હેતુ થી ભવ્ય રેલી નું આયોજન…

પંચમહાલ મિરર ડેસ્ક. આવતીકાલ તા. ૨૧-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પરમ પુંજનીય ડેરોલ શનિદેવ મંદિર ના મહંત 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શામિલ હતા . અને ત્યાર બાદ આવતીકાલે પુંજનિય મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ પરત,  શ્રી શનિદેવ ધામ […]

Continue Reading

ક્રાઇમ : UPમાં બે બાળકની હત્યા, એક આરોપીનું એન્કાઉન્ટર : સલૂન-માલિકે ઘરમાં ઘૂસીને અસ્ત્રા વડે ગળાં કાપ્યા.

બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે (19 માર્ચ) સાંજે બે સગા ભાઈની અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર 14 અને 6 વર્ષની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. મંડી સમિતિ પોલીસે 3 કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, […]

Continue Reading