રાજ્ય સરકાર ના સિંચાઈ વિભાગ દ્વારા કેશોદના ખીરસરા ગામમાં હરિયાળી ક્રાંતિ લાવી…

કેશોદના ખીરસરા ગામે તળાવ ઉડું થતાં ખેડૂતો બે મોસમ ખેતી કરી શકશે… ચોમાસામાં ભારે વરસાદમાં ભરાઈ રહેતું પાણી કેનાલ દ્વારા તળાવમાં સંગ્રહ થતાં જળસ્તર ઉચું આવશે… કેશોદ તાલુકામાં આવેલ ઘેડ પંથકમા પસાર થતી સાબળી નદી અને ઓઝત નદીમાં ભારે વરસાદ પડતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતાં સમગ્ર […]

Continue Reading

કેશોદ પોલીસે આઠ જુગારીઓને રૂપિયા ૧૬૩૦૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા…

રિપોર્ટર : શોભના બાલસ. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસતાં ભાગતાં આરોપીઓ ને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રિફીંગ […]

Continue Reading

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.

આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે  થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા   આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં  સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી […]

Continue Reading

Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા  શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]

Continue Reading

બ્રેકિંગ : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં મેં રાજેશ એન્ડ કુ નામના વેપારીને ત્યાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું  છે. ઉલ્લેખનીય છે કે મોરસના જથ્થાબંધ વેપારીને ત્યાં GST વિભાગે ધર્યું સર્ચ ઓપરેશન વહેલી સવારથી હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલે એવી સંભાવના છે. મેં રાજેશ એન્ડ કું […]

Continue Reading

પ્રતિબંધિત કોનોકાર્પસની અસરનો શોકિંગ કિસ્સો : સાણંદમાં ઝેરી ઝાડને કારણે 3 વર્ષની બાળકીને 6 મહિનાથી છે શ્વસન તંત્રની બીમારી, .

પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો જોવા મળે છે.. પરંતુ તંત્ર નું મૌન…. કાલોલ શહેર માં આવેલ મારુતિ નંદન સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા અસંખ્ય કોનો કાપર્સ લાગવા માં આવેલ છે.. તો શું આ બિલ્ડર ને સોસાયટી ના રહીશો ના જીવન સાથે ચેડાં કરવા નું પણ લાઇસન્સ મળેલ છે ????? એ […]

Continue Reading

પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.

                                     || પંચમહાલ મિરર ડેસ્ક ||      એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]

Continue Reading

મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હન એ ગુજરાત ના યુવક ને લાખોનો ચૂનો ચોપડ્યો.. વાંચો વધુ વિગત..

2.50 લાખ આપી લગ્ન કરી પત્નીને કેશોદ લાવ્યો; સ્માર્ટ ફોન, દાગીના અને જોઈએ ત્યારે રૂપિયા આપતો છતાં નાગપુર ભાગી ગઈ.. લગ્નની લાલચમાં ઘણા યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢના કેશોદનો એક યુવાન પણ લગ્ન કરીને છેતરાયો હતો. કેશોદના યુવાન દુર્ગેશને મહારાષ્ટ્રની લલિતાએ લગ્ન કરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. 2.50 લાખ આપીને લલિતા સાથે […]

Continue Reading

પંચમહાલ: કાલોલ બ્રહ્મસમાજ ની દીકરી એ માયથોલોજી ટોપિક પર પી. એચડી કરી નામ રોશન કર્યું..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લાના વિઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો પાંચમો પદવીદાન દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કાલોલ ની કોમલ પ્રકાશ કુમાર દવે એ અંગ્રેજી વિષય માં ઇન્ડિયન માયથોલોજી ઉપર પી.એચડી કરી સમગ્ર કાલોલ ગામ નું નામ રોશન કર્યું છે. અને કોમલ દવે ને આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત […]

Continue Reading

વડોદરા હરણી બોટ દુર્ઘટનાઃ ધર્મીલ અને દિપેન શાહ છ દિવસના રિમાન્ડ પર,..

નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જ્યુડીશ્યલ કસ્ટડીમાં વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને ગત તા. 18 જાન્યુઆરીના રોજ પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે કૂલ 20 જવાબદારો સામે ગુનો નોંધી હતો. જેમાં અત્યારુ સુધીમાં 16ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી […]

Continue Reading