વર્ષની અંતિમ ”મન કી બાત” માં પીએમ મોદીએ સંબોધન કર્યુઃ ર૦ર૪ ની શુભેચ્છાઓ પાઠવી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે વર્ષના અંતિમ ‘મન કી બાત’ના કાર્યક્રમને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જે રીતે હું મારા પરિવારના લોકોને મળ્યા પછી અનુભવું છું, આ રેડિયો પ્રોગ્રામ દ્વારા તમારા લોકો સાથે વાત કર્યા પછી મને એવું જ લાગે છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને નવા વર્ષ 2024 ની શુભેચ્છા પાઠવી. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું […]

Continue Reading

વણિક પંચ મહેલોલ દ્વારા મહાસુખ ઍવૉર્ડ વિજેતાનો સન્માન સમારોહ યોજાયો.

વેજલપુર એકડા વિશા ખડાયતા સ્થાનિક વણિક પંચ મહેલોલ દ્વારા મુંબઈ ખાતે મહાસુખ ઍવૉર્ડ પ્રાપ્ત કરી મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારનાર મહેલોલ સ્થાનિક વણિક પંચના અને સમસ્ત પંચના માજી પ્રમુખ કૃષ્ણકાંત ઓચ્છવલાલ શાહ નો તા. 23-12-23, શનિવાર..મોક્ષદા એકાદશી.. ગીતા જયંતી એકાદશીના પાવન દિવસે મહેલોલ મંદિરમાં સન્માન સમારોહ યોજાયો હતો. સ્થાનિક વણિક પંચના પ્રમુખ જીજ્ઞેશભાઈ જી. […]

Continue Reading