પંચમહાલ : કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા
શ્રી મહાપ્રભુજી પ્રાદુર્ભાવ અને પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી.

Editor : Dharmesh Vinubhai Panchal પુષ્ટિ સંપ્રદાયના આદ્યસ્થાપક જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીના 546માં પ્રાદુર્ભાવ મહોત્સવ તેમજ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રીના પ્રાગટ્ય મહોત્સવની કાલોલ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવ ઉજવણી અનુસંધાને આજે સવારથી જ કાલોલ નગર પુષ્ટિમય બન્યું હતું. વહેલી સવારે પ્રભાતફેરી સાથે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે શ્રી […]

Continue Reading

કાલોલ : શેહેર માં ઉભરાતી ગટરો , અને ગંદકી થી ક્યારે છુટકારો??

કાલોલ જુનાપુરા ફળિયા સહિત કાલોલ નગર ના અન્ય વિસ્તારો માં ઉભરાતી ગટરો અને ગંદકી થી રોગચાળો ફેલાવાના ભય સાથે રહેતા રહીશો.. રહીશોએ દબાણ કરી પગથિયાં બનાવી દેતાં ગટરો બ્લોક થવાથી ઉભરાઇ રહી છે. અને ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… સ્વરછ ભારત ની વાતો કરનારા ની નજર અહીં સુધી પહોંચી શકી નથી? તાત્કાલીક અસરથી ગટર […]

Continue Reading

પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]

Continue Reading