જુવો કઇ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો..

દિનેશ ભાટિયા – પંચમહાલ ઘોઘંબા તાલુકાના સરસવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો. નારાજ સભ્યો સરપંચ ને હટાવવાની માંગ કરી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના ગ્રામજનો તેમજ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવી હતી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના સરપંચ હીરાભાઈ રાઠવા સામે છેલ્લા ઘણા સમયથી સભ્યો […]

Continue Reading