મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો પાણીમાં ખાબક્યા:’60 બોડી કાઢી છે’, અમૃતિયાનો દાવો, મૃતકોમાં 10થી વધુ બાળકો સામેલ, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી […]

Continue Reading

‘વ્હોટ્સએપ’ને ગ્રહણ લાગ્યું:ભારતમાં સર્વર ડાઉન; મેસેજ મોકલવામાં તકલીફ થઈ રહી છે, યુઝર્સે સો.મીડિયામાં ફરિયાદ કરી

આજે સાંજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ લાગશે ત્યારે વ્હોટ્સએપ પર અત્યારથી જ ગ્રહણ લાગી ગયું. વિશ્વનાં મોટાભાગના દેશોમાં વ્હોટ્સએપ સર્વિસ ડાઉન થઈ ચૂકી છે. એવા અહેવાલો છે કે, યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. વેબસાઇટ ડાઉનડિટેક્ટરે પણ સ્વીકાર્યું હતું કે વ્હોટ્સએપ કામ કરતું નથી અને તેને કારણે હજારો યુઝર્સને અસર […]

Continue Reading

ગોધરાના મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના 39માં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વ્યસન મુક્તિ સભાઓનું આયોજન કરાયું. ગોધરા તાલુકાના મોરડુંગરા- સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજે આજથી 39 વર્ષ પહેલા […]

Continue Reading

અંધશ્રદ્ધામાં દીકરીની હત્યા કરનારા પિતા અને મોટા બાપુના 14 દિવસના રિમાન્ડ મંજૂર.

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ ધૈર્યાની તેના પિતાએ જ કરેલી હત્યા મામલે પોલીસ-તપાસ ચાલી રહી છે. હત્યાના બંને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હત્યારો ભાવેશ અકબરી તપાસમાં પૂરતો સહયોગ ન આપતો હોવાનું પણ સામે આવ્યું છે, એટલે હજુ પણ […]

Continue Reading

કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાવીજેતપુર ધારાસભ્ય અને હાલ ના વિરોધ પક્ષ ના નેતા સુખરામ ભાઈ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ નું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું.

યોગેશ પંચાલ – કવાંટ વિરોધ પક્ષ ના નેતા ના મત વિસ્તાર માં આવતા ત્રણ તાલુકા માં તેઓની ગ્રાન્ટ 2021/022 માંથી અનુદાન પેટે બોડેલી તાલુકા ના ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે , પાવીજેપુરના કલારાણી આરોગ્ય કેન્દ્ર તેમજ આજરોજ કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં એમ્બ્યુલન્સ ફાળવી હતી. આદિવાસી વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રમા કોઈ સ્પેશિયાલિસ્ટ ડોકટર ના હોવાથી […]

Continue Reading

કવાંટ : કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા ને વખોડતા અને દોષિતો સામે કડક કાર્યવાહી ના સંદર્ભે કવાંટ મામતદાર ને આવેનપત્ર આપવામાં આવ્યું.

યોગેશ પંચાલ , કવાંટ ગુજરાત રાજયમાં છેલ્લા ત્રણ દાયકા ના નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને આપખુદશાહી પ્રજાવિરોધી નિર્ણયો ના પરિણામે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ તેમના છેલ્લી ઘડી ના પ્રયાસ કરીને પ્રજા ઉપર ધાક ધમકી જમાવવા હવાતિયાં મારી રહ્યા છે જેને પગલે ગત શનિવારે કોંગ્રેસ પક્ષ ના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ધાતક હુમલો […]

Continue Reading

સુરતમાં હુમલો : લિંબાયતમાં ત્રણ શખસોએ ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, દુકાનદારને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ.

સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઇલેક્ટ્રિકની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ દુકાનદારને માર મારવામાં આવ્યો છે જેને લઇને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. લિંબાયતમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ. લિંબાયતમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્વોની ધમાલ […]

Continue Reading

કવાંટ ના જામલી ખાતે છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલે શુભેચ્છા મુલાકાતે આવ્યાં.

યોગેશ પંચાલ – કવાંટ છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને આજરોજ મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સવાર ના 11.00 કલાકે આવ્યા હતા.તેઓનું સ્વાગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, તેમજ સાંસદ દ્વારા પુષ્પ ગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સાંસદ ગીતાબેન રાઠવા ને પોતાની […]

Continue Reading

હાલોલમાં વરસાદમાં વીજ ફોલ્ટ થતાં અનેક સોસાયટીઓમાં અંધારપટ સર્જાયો હતો ; વીજ ટ્રાન્સફોર્મર્સ પરની વનસ્પતિઓ સાફ કરવા રજૂઆત.

સાફ-સફાઈના અભાવે અકસ્માતનો ભય.. હાલોલ શહેરની સોસાયટીઓમાં આવેલા વીજ કનેક્શનના ટ્રાન્સફોર્મર ઉપર ચોમાસા દરમ્યાન ઊગી નીકળેલી વનસ્પતિઓ વીંટળાઈ ગઈ હોવાથી કોઈ ફોલ્ટ સર્જાય કે અકસ્માત થાય એ પહેલાં સાફસફાઈ કરવા હાલોલ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીના એક્ઝિક્યુટિવ ઈજનેરને જણાવવામાં આવ્યું હતું . તેમ છતાં આ કચેરીના જાડી ચામડીના અધિકારીઓ ફોલ્ટ કે અકસ્માત થાય તેની રાહ […]

Continue Reading