1300 જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષક તરવૈયાઓ અટવાયા,યુનિવર્સિટી પેવિલિયનનો સ્વિમિંગપુલ ટ્રેનરના અભાવે મહિનાથી બંધ.

ઉનાળાની ગરમીમાં પાલિકાનાં તમામ સ્વિમિંગપુલ ધમધમતાં થયાં છે ત્યારે MSUનો પેવિલિયન ખાતેનો સ્વિમિંગપુલ એક મહિના કરતાં વધુ સમયથી બંધ છે. સ્વિમિંગ ટ્રેનર ઓક્ટોબર-2021માં નિવૃત્ત થયા બાદ સ્વિમિંગપુલ લગભગ બંધ રહ્યો છે. કોરોના પછી સ્વિમિંગપુલ ફરી શરૂ કરવા આદેશ અપાયા પણ સ્ટાફના અભાવે કાર્યરત કરાયો નથી. જેના પગલે સ્વિમર્સ જ નહીં વિદ્યાર્થી-શિક્ષક તરવૈયા સહિત 1300 લોકોે […]

Continue Reading

હજીરાના દરિયા કાંઠે ઓઇલ ફેલાઈ જતાં જળચરોને નુકસાન.

હજીરાના દરિયા કાંઠે આજે સવારે હાઇ ટાઈડ વખતે દરિયામાંથી ઓઇલ તણાઇને કિનારે આવ્યું હતું. ઓઈલને લીધે સમગ્ર દરિયાઈ પટ્ટી પર ઓઈલના થરથી પ્રદૂષણ ફેલાયું હતું. ઓઈલના રિસાવને લીધે જળચર જીવો પર ઘાતક અસર જોવા મળી હતી. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડે આ અંગે તપાસ શરૂ કરી છે. દરિયામાં ઓઈલ રિસાવની ઘટનાને પગલે જળચરોને ભારે નુકસાન […]

Continue Reading

બાંદ્રા-જમ્મુ તાવી સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 18 ફેરા મારશે.

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને જમ્મુ તાવી વચ્ચે એસી સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે.મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને જમ્મુ તાવી વચ્ચે વિશેષ ભાડા પર એસી સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી એસી સુપરફાસ્ટ વીકલી સ્પેશિયલ 18 ટ્રીપ મારશે. બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી […]

Continue Reading

નર્મદા બાદ તાપી નદી પર સૌથી લાંબો 700 મીટરનો પુલ બનશે.

બુલેટ ટ્રેનના રૂટ પર નર્મદા બાદ સહુથી લાંબો એટલે કે 700 મીટરનો પુલ તાપી નદી પર બનાવવામાં આવશે. નર્મદા નદી પર 1.26 કિમીના પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે […]

Continue Reading

કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરીટીને લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપેલ હતુ આજે આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી […]

Continue Reading

કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ કેશોદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ડીજેના સથવારે ભીમભાવ ભજન સાથે શોભાયાત્રા યોજાઈ અસંખ્ય ઘરોમાં ડો. બાબાસાહેબ આંબેડકરની રંગોળી બનાવવામાં આવી. ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડૉ ભીમરાવ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ આ વર્ષે મેઘવાળ પંચ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં […]

Continue Reading

અમીરગઢ તાલુકા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉજવણી ની સમિતિ દ્રારા આંબેડકર જન્મજયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા દેશના ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતી નિમિતે અમીરગઢ તાલુકા ડો. બાબાસાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્રારા મહાનરત્ન અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ની પ્રતિમાને લઈ સમગ્ર નગરમાં ડીજે સાથે વિશાળ જનમેદની વચે વરઘોડા સાથે ભવ્ય રેલી યોજી સમગ્ર પંથક ના ભીમ બંધુઓ એકત્રિત થઈ અમીરગઢ આંબેડકર ચોક માં બાબાસાહેબની […]

Continue Reading