કેશોદ તાલુકાના સાત ગામના લોકોએ ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું .
રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપી બે દિવસ બાદ સાતેક ગામોના લોકો ઉપવાસ આંદોલન કરશે. જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જેતપુર-સોનામ નેશનલ હાઈવેના કોયલાણા ગામ […]
Continue Reading