પંચમહાલ ના શહેરા માં રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના […]
Continue Reading