પંચમહાલ ના શહેરા માં રામનવમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના […]

Continue Reading

હીરાના ભાવ નહીં મળતાં ફેક્ટરીઓમાં 2થી 3 કલાકનો કાપ, ઘણીમાં મિનિવેકેશન જાહેર.

તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ 7થી 10 દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. છેલ્લાં 1 અઠવાડિયાથી ભાવનગરની હીરા […]

Continue Reading

રામજીની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર.

રામનવમી નિમિત્તે ગૌરક્ષા સેવા સમિતિ, વિશ્વ હિંદુ પરીષદ અને ફતેપુરા કુંભારવાડા યુવક મંડળે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ ત્રણેય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં સૌપ્રથમ શ્રી રામની રાજકીય આગેવાનો અને નેતાઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ડીજે,ભજન મંડળીઓ, ફ્લોટ સાથે કેસરી ધ્વજ સાથે ભક્તોએ જય જય શ્રીરામના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. […]

Continue Reading

કવાંટ નગર માં ચૈત્ર સુદ રામનવમી ના દિવસે રામસેના ના યુવાનો દ્વારા શ્રી રામ જન્મોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.

રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ કવાંટ નગર માં શ્રી રામ જન્મોત્સવ રથયાત્રા ની ઉજવણી માટે રામસેના ના યુવાનો દ્વારા છેલ્લા કેટલાય દિવસો થી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. જે નિમિત્તે સમગ્ર નગર ને ભગવા ઝંડા અને તોરણ થી શણગારવામાં આવ્યું છે. નગર માં શ્રી રામ જન્મોત્સવ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવાંટ નગર […]

Continue Reading

કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ છોટાઉદેપુર માં ચૂંટાયેલા પદાધિકારીઓ ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા સમાજ ના નોકરી ની ભરતી માં પાસ થયેલ વિધાર્થીઓને ઓર્ડર વિશ્લેષણ સમિતિ દ્વારા આપવામાં નથી આવ્યા. કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ નોકરી ની ભરતી માં પાસ થયેલ વિદ્યાર્થીઓ ઓને ઓર્ડર ન […]

Continue Reading

કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ શોભાયાત્રામાં ૧૧૦૦ કેસરી ધ્વજ શણગારેલા વાહનો વિવિધ ફલોટો રાજ તિલક કી કરો તૈયારી આ ગયે ભગવા ધારી જયશ્રી રામના નારા સાથે ડીજેના સંગાથે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ. શ્રીરામ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેના સમયને લોકો રામ રાજ તરીકે ઓળખે છે. જેની ગાથાઓ આજે પણ લોકોના […]

Continue Reading

એકતાનગર ગોરા ઘાટ ખાતે “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં વિવિધ રાજ્યોના ન્યાયાધીશો સહભાગી બન્યા.

રિપોર્ટર અંકુર ઋષી, રાજપીપળા, નર્મદા એકતા નગર ખાતે બે દિવસીય જજીસ કોન્ફરન્સનો ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ આર.વી.રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે જજીસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્રતિનિધિઓએ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પ્રોજેક્શન […]

Continue Reading

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી કોરોના મહામારીના બે વર્ષ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજી ના દરેક સમાજના સહકારથી આવર્ષે રામનવમીની શોભાયાત્રા નિકળી હતી. ધોરાજી શહેરમાં ભગવાન રામજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ભાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કોરોના કાળ ના બે […]

Continue Reading