માંગરોળ ભાટગામ ખાતે છ કરોડના ખર્ચે 66 કેવી.સબ સ્ટેશન નું પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ ના હસ્તે ભુમિ પૂજન કરાયું .

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ભાટગામ ગામે ઘણા સમયથી 66કેવી.સબ સ્ટેશન માટે આજુબાજુના ગ્રામજનો દ્વાર સરકારમાં રાજુવાત કરતા 66.કેવી સબ સ્ટેશન મજૂર મજૂરી મળી હતી. આજે પશુપાલન મંત્રી દેવાભાઈ મામલ અને ભાજપ આગેવાનો દ્વારા ખાત મૂહુંર્ત તકત્તી અનાવરણ કરી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ભાટગામ ગામે સરકાર દ્વારા છ કરોડના […]

Continue Reading

રાજકોટમાં ફળોના રાજા કહેવાતી કેરીની આવક શરૂ, ભાવ સાંભળીને મોઢાની મીઠાશ જતી રહેશે.

ઉનાળા ની શરૂઆત થતાં ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તેવી કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. પરંતુ કેરીનો ભાવ સાંભળતાની સાથે જ તમે હાલ ખરીદવાનું માંડી વાળશો એ ચોક્કસ છે. આ જ કારણ છે કે હાલ અમુક લોકો જ બજારમાંથી કેરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ટાઉતે વાવાઝોડા ના કારણે અમરેલી અને ગીર સોમનાથ […]

Continue Reading

કડીયાડુંગરના આશ્રમમાં હનુમાન જયંતીની તડામાર તૈયારીઓ શરૂ.

નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી અંદરના રસ્તે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કડીયા ડુંગર ખાતે ઉદાસીન અખાડાના બહમલીન ગંગાદાસજી મહારાજના આશ્રમ ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી નિમિતે ચાલનાર ત્રણ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી અંદરના ભાગે ડુંગરાળ પ્રદેશ આવેલ […]

Continue Reading

ગોધરામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા હેઠળ શિક્ષકોનું પ્રથમ ચરણનું આંદોલન શરૂ.

રાજયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંધ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરીને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા બાબતે રાજય સરકારને અનેક વાર રજુઆત કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનો દ્વારા સાથે મળી બનાવેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની ગોધરાની દલુનીવાડી ખાતે ધરણાંનો […]

Continue Reading

અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 12.50 કરોડના 568 વિકાસ કાર્યાે મંજુર થયા.

અમરેલી ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીએ અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજન […]

Continue Reading

નવા મહેમાનોનું આગમન,કાંકરીયા ઝૂના મુલાકાતીઓ માટે એશિયાટીક લાયન નવુ નઝરાણું બનશે.

અમદાવાદમાં નવા મહેમાનોનું આગમન થતા આજે તેમને વિધિવત રીતે લોકો જોઈ શકે એ માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.અમદાવાદ ઝૂ ખાતે જુનાગઢના સકકરબાગ ખાતેથી લાવવામાં આવેલી સિંહ-સિંહણની જોડી ઝૂના મુલાકાતીઓ માટે લોકોનું આકર્ષણ બનશે. ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર રાજેન્દ્રકુમાર શાહૂએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,જુનાગઢના સકકરબાગ ખાતેથી ચાર વર્ષ અને ચાર મહિનાની વય ધરાવતા સિંહ અને ચાર વર્ષ […]

Continue Reading

ભાવનગરના 63 કેન્દ્રો પર LRD ભરતી માટે 19000 ઉમેદવારો પરીક્ષા આપશે.

શારિરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો માટે લોકરક્ષક દળમાં ભરતી માટે લેખિત કસોટી આગામી ૧૦-૪ને રવિવારે ભાવનગરના કુલ ૬૩ બિલ્ડીંગમાં ૧૯૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે જે માટે શિક્ષણ તેમજ પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓને ઓપ અપાયો છે. મળતી વિગતો મુજબ લોકરક્ષક દળમાં ભરતી માટે પ્રથમ શારીરિક કસોટી લેવાયા બાદ તેમાં ક્વોલીફાઇડ થયેલ ઉમેદવારોની લેખિત કસોટી આગામી તા.૧૦-૪ને રવિવારે […]

Continue Reading

રણબીર-આલિયાના લગ્નનું રિસેપ્શન 19 એપ્રિલે મુંબઈમાં થશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાંચ વરસ સુધી એકબીજાને ડેટ કર્યા પછી પ્રભુતામાં પગલાં પાડવાના છે. જોકે તેમના પરિવારે લગ્ન વિશે  કોઇ સમર્થન આપ્યું નથી. હવે તેમના લગ્નને લઇને એક નવા અપડેટ આવ્યા છે. તેમના લગ્નનું રિસેપ્શન ૧૯ એપ્રિલના રોજ રાખવામાં આવ્યું હોવાની વાત છે. સૂત્રની વાત સાચી માનીએ તો, મુંબઇની ગ્રેન્ડ હયાત હોટલમાં ૧૯ […]

Continue Reading

લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.

દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે […]

Continue Reading

દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા […]

Continue Reading