જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી અમદાવાદના કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી.
અમદાવાદમાં કોરોના ઓસરતાં હવે લોકો સામાન્ય જીવન તરફ વળ્યાં છે. પ્રવાસન સ્થળો તથા શહેરના બજારોમાં લોકોની ભીડ હવે સામાન્ય થઈ ગઈ છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ઉનાળાનું વેકેશન હોવાથી હજી પણ મુલાકાતીઓની સંખ્યા વધશે. ત્યારે કાંકરિયા ઝૂમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે. […]
Continue Reading