જામનગરમાં તબીબોએ આજે હડતાળના ચોથા દિવસે ગાયત્રી હવન કરી વિરોધ પ્રદર્શન કર્યુ.

રાજ્યમાં તબીબો પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે જામનગરમાં પણ 160 થી વધુ તબીબો હડતાળ કરી રહ્યા છે. આજે હડતાળના ચોથા દિવસે તબીબોએ ગાયત્રી હવનનું આયોજન કરી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યુ હતું. ગુજરાતભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી જી હોસ્પિટલમાં તબીબો શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઈને […]

Continue Reading

જંબુસરના અણખીથી નીકળેલી ભરૂચ યુવા ભાજપની બાઈક રેલી વાગરા પહોંચી, આજે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રસ્થાન કરાવ્યું.

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં જંબુસરથી શરૂ થયેલી યાત્રા વાગરા પહોંચતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ આજે ગુરૂવારે સવારે યાત્રાને પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા. ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. જે […]

Continue Reading

કેશોદના યુવાને પ્રમાણિકતા દાખવી મળેલું પાકીટ મુળ માલીકને પરત આપ્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ  કેશોદના શરદ ચોક વિસ્તારમાંથી પાકિટ મળતા તેમાં એટીએમ કાર્ડ અન્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ સાથે મળી આવેલ જે મુળ માલિકને સોંપી માનવતા મહેકાવી. જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ કઢાવવા માટે ચાર્જ ચુકવવા સાથે કચેરીઓના અનેક ધક્કા ખાવા પડેછે ત્યારે બેંકના એટીએમ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના SPની બદલી થતા ભાવભેર વિદાય અપાઈ, નવા SPનું સ્વાગત કરાયું.

રાજ્યમાં તાજેતરમાં 75 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી તેમજ બઢતી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની બદલી મોરબી ખાતે થઈ છે. જ્યારે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથના પોલીસ વડા તરીકે નિમણુંક થઈ હતી. જેને લઈ સોમનાથમાં એકને વિદાય અને એક અધિકારીનું સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય […]

Continue Reading

મનપાના 4 પુસ્તકાલયનો એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો, નવા 299 સભ્યો જોડાયા, નવા 1200 પુસ્તકો મુકાયા.

પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરવામાં આવ્યું. રાજકોટ મનપાના 4 પુસ્તકાલયોમાં એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો છે. જ્યારે માર્ચ માસમાં નવા 299 સભ્યો જોડાયા છે. આ સાથે આ પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરાયાનું મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, […]

Continue Reading

મહી કેનાલ અને કનેવાલ તથા રાસ તળાવમાંથી સિંચાઇ માટે પાણી લેવા સામે પ્રતિબંધ જાહેર.

આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાના કુલ-૬૨ ગામોને પીવાના પાણી માટે મહીકેનાલ આધારિત કનેવાલ, પરીએજ અને રાસ તળાવ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહી સિંચાઈ વિભાગના સંકલનમાં રહી આ જૂથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલમાં કનેવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણી હેતુ માટે જરૂરિયાત પુરતું […]

Continue Reading

ગ્રીન એનર્જી ઉત્પન્નમાં ભાવનગર બીજા સ્થાને, 10,911 ઘરમાં સોલાર સિસ્ટમ.

સૂર્ય પ્રકાશથી ઉત્પન થતી વીજળીમાં ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા સ્થાને છે. ભાવનગર જિલ્લામાં ઘર વપરાશ માટે અત્યાર સુધીમાં ૧૦,૯૧૧ ઘરની છત-અગાશીઓમાં સોલાર રૂફટોપ પેનેલ લગાવવામાં આવી છે. ઘરોમાં લાગેલી સોલાર સિસ્ટમથી ૩૭.૪૬૪ મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સમય સાથે વીજળીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકશાન […]

Continue Reading

વડોદરામાં સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી બંધ રહેલા વાઘોડિયા રોડ સ્થિત સ્વિમિંગ પુલ ને ગઈ કાલથી ચાલુ કરાવ્યો છે, પરંતુ હજી કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વીમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે તે ચાલુ કરાવવા માંગ ઉઠી છે. સરદાર બાગ સ્વીમિંગ પૂલ ચાલુ કરવા માટે તેના સભ્યો અને સિનિયર સિટીઝનો દ્વારા ગઇકાલે જ વિરોધ […]

Continue Reading

SOU પર ન્યાયાધીશોની કોન્ફરન્સ યોજાશે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અલગ અલગ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશોની બે દિવસીય કોન્ફરન્સ યોજાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી રમણાંની અધ્યક્ષતામાં યોજાનાર આ કોન્ફરન્સમાં ન્યાયપાલિકાને લગતા અલગ-અલગ વિષયો લઈને ચર્ચા વિમર્શ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ટેન્ટ સીટી ખાતે દેશીની મોટી મોટી રાષ્ટ્રીય કોન્ફરન્સ […]

Continue Reading

કેવી રીતે ભણશે ગુજરાત? નર્મદામાં 29 શાળામાં માત્ર એક જ શિક્ષકથી શિક્ષણ.

ગુજરાત સરકાર શિક્ષણને લઈને હંમેશા ચિંતીત હોય છે. પરંતુ શિક્ષણમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી. સ્થાનિક શિક્ષકોની ભરતી કરાતી નથી સમયસર ચોપડા મળતા નથી. બસો નિયમિત આવતી નથી આવી અનેક સમશ્યાઓ છે. કોંગ્રેસ 1 કિલો મીટરે 1 સ્કૂલ શરૂ કરવા કહે છે, આમ આદમી પાર્ટી ખાનગી સ્કૂલોને સરકારી બનાવવાની વાત કરે છે, ત્યારે 30 વર્ષથી […]

Continue Reading