કેશોદના એમવી બોદર આહિર સમાજ ખાતે નિદાન કેમ્પ યોજાયો.

ડો. સુભાષ આયુર્વેદિક અને જનરલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા આયોજીત નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી નિદાન જરૂરી દવાઓ આપવામાં આવી હતી. કેશોદના એમવી બોદર આહિર સમાજ મુકામે ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો.સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ અને ગુજરાત આહીર સમાજ પ્રમુખ પૂર્વ મંત્રી અને માણાવદરના ધારાસભ્યશ્રી જવાહર ભાઈ ચાવડાના સહયોગથી […]

Continue Reading

આણંદના બોચાસણમાં પૂર્વ તાલિમાર્થીઓનો મેળાવડો, સંસ્મરણો સાથે ગુરૂજનોનુ સન્માન કરાયું.

ગુજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિર બોચાસણમાં ‘ગુરુ વંદના’ અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું હતું. જેમાં અધ્યાપન મંદિર બોચાસણમાં અભ્યાસ કરેલ પૂર્વ તાલીમાર્થીઓ તેમજ ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલનાયક રાજેન્દ્રભાઈ ખીમાણી, કા.કુલસચિવ નિખિલભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના સંયોજક ઉદેસિંહ સોલંકી અને ગુરુજનો રઘુવીર મકવાણા, સુરેશભાઈ પટેલ, કિશોરભાઈ રાવલ અને પૂર્વ સ્ટાફ […]

Continue Reading

ભાવનગરના નવા એસ.પી તરીકે ડો.રવિન્દ્ર પટેલએ ચાર્જ સંભાળ્યો, સ્ટાફે બુકે આપી સ્વાગત કર્યું.

ભાવનગરના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની રાજકોટ રૂરલના એસપી તરીકે બદલી કરાયા પછી અને તેમના સ્થાને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ઝોન-1 ડીસીપીમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી ડો.રવિન્દ્ર પટેલની ભાવનગર બદલી કર્યા પછી તેઓ આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં હાજર થયા હતા. આજરોજ ડીવાયએસપી કચેરી ખાતે ભાવનગર રેન્જના આઈ.જી.અશોક કુમાર વા એસપી ડો.રવિન્દ્ર પટેલને બુકે […]

Continue Reading

હલકી કક્ષાની કામગીરી કરનાર રાજકુમાર બિલ્ડર્સના તમામ પ્રોજેક્ટની વિજિલન્સની તપાસ કરવા પૂર્વ વિપક્ષી નેતાની માગ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજારદારો અને ઇજનેરોની ચાલતી મિલીભગતને કારણે સિંધરોટ પાણી પુરવઠા યોજનામાં હલકી કક્ષાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સના તમામ પ્રોજેક્ટની વિજિલન્સની તપાસ થવી જોઇએ તેમજ તેઓને તાત્કાલીક અસરથી બ્લેક લિસ્ટ કરવા જોઈએ એટલું જ નહીં સિંધરોટ પાણી પુરવઠા યોજનામાં જવાબદાર એન્જીનીયરો સામે પણ પગલાં ભરવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં કોઈપણ પ્રોજેક્ટ […]

Continue Reading

સાવરકુંડલાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમમાં પાણી હોવા છતાં કેનાલો ખાલીખમ.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ 20 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી 7 ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ વરસાદી પાણીથી ભરપૂર ભરાય છે, પરંતુ ઉનાળાના સમયમાં પણ આજદિન સુધી આ કેનાલોમાં ખેડૂતોને સિંચાઈ પાણી આપવામાં આવ્યું નથી. આ કેનાલો દ્વારા પાણી […]

Continue Reading

પાણીની લાઇન તૂટતાં 60થી વધુ સોસાયટીઓને પાણી માટે વલખાં.

ઉનાળાની ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આણંદ શહેરમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની બુમોની ફરિયાદો શરૂ થઇ ગઇ છે. શહેરના બોરસદ ચોકડી ઓવરબ્રીજીની કામગીરી દરમિયાન વારંવાર પાલિકાની પાઇપ લાઇન તુટી જાય છે. આખરે દાંડી વિભાગ તંત્રના પાપે જીટોડિયા રોડ પર આવેલી 60 ઉપરાંત સોસાયટીમાં પીવાનું પાણી પુરતા પ્રેશરથી મળતું ન હોવાથી પીવાનાપાણી માટે […]

Continue Reading

પીલગાર્ડનમાં પીવાનુ પાણી મળતુ નથી, ફુવારા પણ બંધ.

સરકારી તંત્રમાં જે તે કામ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે, આવુ જ ભાવનગર શહેરના પીલગાર્ડનમાં જોવા મળી રહ્યુ છે. મહાપાલિકા હસ્તકના પીલગાર્ડનમાં આજે સોમવારે પીવાનુ પાણી ના હતુ તેથી ફરવા આવતા લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. આ ઉપરાંત કેટલાક ફુવારા પણ બંધ હાલતમાં હતાં.  […]

Continue Reading

ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના માર્કેટીંગ યાર્ડો ફરી ધમધમવા લાગ્યા.

માર્ચ એન્ડિગ બાદ ગોહિલવાડના વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં  ફરી વખત ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતપેદાશોની ધૂમ આવક શરૂ થતા મોટા ભાગના યાર્ડની બંને સાઈડ જણસ ભરેલા વાહનોની એકથી બે કિલોમીટરની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ રહી છે. આજે સોમવારે પણ યાર્ડમાં વિવિધ જણસોની આવક શરૂ થઈ રહી હતી.મહુવાના યાર્ડમાં સફેદ કાંદાની ધૂમ આવક નોંધાઈ રહી છે. ભાવનગર અને બોટાદ […]

Continue Reading

ગંદા પાણીના મુદે મહિલાઓનો કોર્પોરેશન ખાતે મોરચો.

વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરા અને તેની આસપાસમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી આવતું હોવાની અનેક વાર ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં થતાં મહિલાઓનો મોરચો આજે કોર્પોરેશન ખાતે પહોંચ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરા બદરી મોહલ્લા વિગેરે વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો વધુ રહે […]

Continue Reading

પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે.

પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં વાડ તૈયાર થયા બાદ સહાયની રકમ RTGS દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. વન્ય પ્રાણીઓથી પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં ખેડૂતોએ જમીન માપણી કે અન્ય કામગીરીમાં એજન્સી અથવા તેમના કર્મચારીઓને કોઈ પણ પ્રકારના નાણા ચૂકવવાના નથી તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને સ્પષ્ટપણે જણાવ્યુ છે. વન્ય […]

Continue Reading