ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર અઘરું પુછાવાની શક્યતાઓ, બપોરે ધો.12 કૉમર્સનું અર્થશાસ્ત્રનું પેપર લેવાશે.

આજે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો ચોથો દિવસ છે. ધોરણ 10માં બુધવારે બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું અને આજે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. જ્યારે ધોરણ 12 કૉમર્સમાં આજે અર્થશાસ્ત્રનું પેપર છે.ધોરણ 12 સાયન્સમાં આજે એક પણ પેપર નથી.ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું પુછાઈ શકે તેમ છે. અત્યાર સુધીના બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ગણિત વિષયની […]

Continue Reading

હાઇવે પરની મુસાફરી થશે મોંઘી, ભથવાડા અને લીમડી ટોલ પર 1 તારીખથી 10 ટકાનો વધારો; 10થી માંડીને 145 રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે ઉપર મુસાફરીકરવાનું વાહન ચાલકો માટે મોંઘુ બનશે. કારણ કે 1 એપ્રિલથી આ બંને ટોલ ઉપર ટોલટેક્સમાં 10 ટકાનો વધારો કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાઇવે નંબર 47 ઉપર આવેલા ભથવાડા ટોલનાકાથી દરરોજ 10 હજારથી વધુ વાહનોની અવર-જવર છે. ત્યારે અહીં વિવિધ […]

Continue Reading

આઝાદીની લડત વખતે લોકોના રક્ષણ અને કલ્યાણ માટે જૂનાગઢના બે સંતોનું યોગદાન.

જૂનાગઢ શહેરમાં હિન્દુ ધર્મનું અનોખું મહત્વ છે. જૂનાગઢ શહેર સાથે જોડાયેલા સ્થળો જેવા કે ગિરનાર, દામોદરકુંડ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો, સ્વામી મંદિર સહિતના અનેક સ્થળો ધર્મનો સંચાર કરે છે. ધર્મસ્થાનોને જીવંત રાખી ધર્મનો પ્રચાર કરનાર સંતોનું અમૂલ્ય યોગદાન છે. જેથી સંતોની ભૂમિમાં સંતોનું અમૂલ્ય યોગદાન વિશે હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર શોભાયાત્રામાં તેમના કર્મોની […]

Continue Reading

વન વિભાગે ગુજરાત યુનિવર્સિટીને પૂછ્યું, ‘પ્રશ્નપત્રના પેકેટમાં કાપો કઈ રીતે લાગ્યો.

રાજકોટની ઉડાન સ્કૂલમાં વનરક્ષકની ભરતી માટે પરીક્ષા કેન્દ્ર હતું. જેના બ્લોક નં.2માં પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું હતું જેને લઈને હજુ સુધી પરીક્ષા યોજનાર ગુજરાત યુનિવર્સિટી પાસે કોઇ જવાબ નથી. , નીચેના ભાગમાં બ્લેડ જેવા સાધનથી કાપો પાડેલો હતો અને તેના પર સેલો ટેપ લગાડેલી હતી. જેને લઈને સહી કરવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે પેકેટ […]

Continue Reading

પ્રેમસ્વરૂપ સ્વામી પ્રમુખપદેથી રાજીનામું આપીને માફી માંગે; પ્રબોધસ્વામી જૂથ.

હરિધામ સોખડાના મંદીરની ગાદીનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. પ્રબોધસ્વામીનું ગાતરીયું ખેંચવાની ઘટના હોય કે પછી તેમનું વારંવાર અપમાન કરવાની ઘટના બનતા હરિભક્તોની લાગણી દુભાતા તેમને કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રેમસ્વરૂપ સ્વામી જાહેરમાં માફી માંગી પ્રમુખ પદેથી બરતરફ કરવાની માંગણી કરી હતી. જો પ્રેમસ્વરૂપ સ્વામી માફી તેમજ રાજીનામું નહી આપે તો હરિભક્તો હરિધામમાં આમરણાંત ઉપવાસ […]

Continue Reading

પાર્લેપોઇન્ટ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ગેરકાયદે રૂમોમાં ચાલતા ઇન્સ્ટિટ્યૂટના એસીમાં શોર્ટ સર્કિટથી આગ, 6 તાલીમાર્થીનો આબાદ બચાવ, ક્લાસીસ સીલ.

પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલા પાર્લે પોઇન્ટ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ચાલતા ઇન્સ્ટિટ્યુટમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સવારે 8 વાગ્યાનો બેચ એટેન્ડ કરવા આવેલા 6 તાલિમાર્થી એસીમાં ગરબડ થયાનું જોઈને સમયસર બહાર નીકળી ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જોકે ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ આગ બુઝી ગઈ હતી. જો કે, એકઝોસ્ટ ફેન […]

Continue Reading