બેટ દ્વારકાના બોર્ડના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે ઓખા મરીન પોલીસ દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી.

ધોરણ 10 ની પરીક્ષા ચાલુ થઈ રહી હોય ત્યારે બેટ દ્વારકા થી ઓખા પહોંચવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસ ની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલ અને બાળકોને ઉજવળ ભવિષ્ય માટે […]

Continue Reading

વેરાવળમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરાયો, બેજવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરાઈ.

વેરાવળ શહેરમાં આરોગ્ય સેવા વિકસી હોવાથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી દર્દીઓ અત્રે હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘણી હોસ્પીટલો અને ક્લિનીકો આવેલા છે. ત્યારે આ જ વિસ્તારમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે કોંગી નગરસેવક દ્વારા પાલીકા તંત્રને લેખીત રજૂઆત કરી બેજવાબદારી દાખવનારી હોસ્પીટલ અને […]

Continue Reading

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર ત્રણ દિવસ મોડો જમા થશે.

રાજ્યમાં આજે દેશવ્યાપી બેંક હડતાલ હોવાના કારણે બે દિવસ બેંકો બંધ રહેવાની છે. ઉપરાંત 31 માર્ચના રોજ વાર્ષિક ઓડિટ થતું હોય છે. જેને કારણે 1 એપ્રિલના રોજ બેંકો બંધ રહેશે. 2 એપ્રિલના રોજ ચેટીચાંદનો તહેવાર હોવાથી રજા રહેશે અને 3 એપ્રિલે રવિવારની રજા છે. આમ પાંચ દિવસ બેંકોનું કામકાજ ખોરવાયેલું રહેશે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ […]

Continue Reading

વડોદરા કોર્પોરેશનના 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધારાધોરણ મુજબ ચાલતા નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 9માંથી 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવા છે કે જેમાંથી ધારાધોરણ મુજબ પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવતું નથી. જેના કારણે વિશ્વામિત્રીમાં ગંદા પાણીનું પ્રદૂષણ ફેલાય છે. આ આઠમાં તરસાલી, ગાજરા વાડી, સયાજીબાગ, કપુરાઈ (નવો અને જુનો), છાણી તથા અટલાદરા-1 (જૂનો) અને અટલાદરા-2 (નવો) નો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા પ્રતિદિન 409 એમ.એલ.ડી […]

Continue Reading

પાણીની નવી લાઇનના ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરાયાની ફરિયાદ.

ગાંધીનગર શહેરના વિવિધ માર્ગો ઉપર હાલ પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે કામ પૂર્ણ થયા બાદ માટીનું યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતું હોવાની ફરિયાદ શહેર વસાહત મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. યોગ્ય પુરાણના અભાવે ચોમાસામાં ખાડા પડી જવાથી મોટા અકસ્માત સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને આ મામલે ત્વરિત કાર્યવાહી […]

Continue Reading

ગાંધીનગરમાં આજથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, શિક્ષણ મંત્રીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.

રાજ્યમાં આજે ધોરણ – 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લામાં પણ ધોરણ – 10 અને 12 મળીને કુલ 44 હજાર 988 વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આજે ગાંધીનગરની સેક્ટર 23 સ્થિત ગુરૃકુલ વિદ્યાલયમાં શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી આવકાર્યા હતા. ગાંધીનગર જિલ્લામાં આજથી ધોરણ […]

Continue Reading

રાજકોટમાં સૌની યોજના મારફત ન્યારી ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા, શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે.

મેયરે સરકારને પત્ર લખી પાણીની માંગ કર્યાના એક મહિના બાદ 200 MCFT પાણીનો જથ્થો ન્યારી ડેમમાં ઠલવાયો. રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી સરકારના સમય દરમિયાન માત્ર 10 દિવસમાં જ સૌનીનું […]

Continue Reading

વડોદરામાં ધો-10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે આવકાર, પ્રાયશ્ચિત પેટી પણ મુકાઇ.

વડોદરા શહેર અને જિલ્લામાં 70494 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી ને ખાવ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી. જેમાં તેઓ […]

Continue Reading

સાબરમતી પર બ્રિજની કામગીરી શરૂ, નદી પર લગભગ 500 મીટર લાંબા કોંક્રિટ બ્રિજ માટે 5 પિલર તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. લગભગ 500 મીટર લાંબા આ કોંક્રિટ બ્રિજ માટે નદીમાં 8 પિલર તૈયાર કરવામાં આવશે, જેની ઊંચાઈ લગભગ 13.8 મીટર હશે. શાહીબાગ અને સાબરમતી વચ્ચે નદી પર આવેલા રેલવે બ્રિજની બાજુમાં અને તેને સમાંતર આ બ્રિજ […]

Continue Reading

ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમ જ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ- 1951ની કલમ- 33-1-ખ અન્વયે મળેલ અધિકારની રૂએ હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા […]

Continue Reading