ઓગસ્ટથી મેટ્રો દોડતી કરવા 32 ટ્રેન બે ડેપોમાં આવી ગઈ; વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરાના 40 કિમીના રૂટ પર દોડશે.

શહેરમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના ઈસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોરમાં મેટ્રો ટ્રેનના સંચાલન માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 32 મેટ્રો ટ્રેનો માટે 96 કોચ સાઉથ કોરિયાથી મગાવવામાં આવ્યા હતા. આ તમામ ટ્રેનો લગભગ એક વર્ષ પહેલા જ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાંથી હાલમાં એપેરલ પાર્ક […]

Continue Reading

અમરેલી જિલ્લામાં 39 કેન્દ્ર પર આજે વનરક્ષકની પરીક્ષા યોજાશે.

અમરેલી જિલ્લામાં આવતીકાલે 39 કેન્દ્ર પર વનરક્ષકની પરીક્ષા યોજાશે. જેના માટે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા હતા. ઉપરાંત ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સાંજે 4 થી 6 કલાક દરમિયાન બેઠક વ્યવસ્થા નિહાળી શકશે. આવતીકાલે યોજાનાર વનરક્ષકની પરીક્ષાની જિલ્લા વહિવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.આવતીકાલે જિલ્લાના 39 કેન્દ્રો પર વનરક્ષકની […]

Continue Reading

ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપથી જિલ્લામાં લોકો અકળાયા.

અમરેલી સહિત જિલ્લાભરમાં દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડે છે. લુથી બચવા માટે લોકો ઠંડાપીણાના સહારો લઈ રહ્યા છે. તો બપોરે અમરેલીની બજારો સુમસામ જોવા મળે છે. જિલ્લામાં સતત થતી અગન વર્ષાથી લોકો અકળાઈ ઉઠ્યા છે. હજુ આગામી દિવસોમાં જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાઈ તેવી હવામાન […]

Continue Reading

ગાંધીનગર સિવિલમાં રાજ્યકક્ષાના ENT તબિબોને સર્જરીનું માર્ગદર્શન આપ્યું.

બોનની મદદથી કાનને લગતી વિવિધ બિમારી અને તેના ઓપરેશનની 25 તબિબોને પ્રેક્ટિકલ તાલીમ અપાઇ. કાનને લગતી અલગ અલગ બિમારીઓના ઓપરેશન કેવી રીતે કરવું તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવાના બે દિવસીય કાર્યક્રમનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ થયો છે. તેમાં બોનની મદદથી કાનને લગતી અલગ અલગ સર્જરીની પ્રેક્ટિકલ તાલીમ 25 જેટલા તબિબોને આપીને કેવી કેવી ત્રુટીઓ કરી […]

Continue Reading

ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન.

દેશવિદેશના હજારો લોકો આ મહાયજ્ઞમાં ભાગ લેશે. સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી ધ્યાન દ્વારા જીવનની ભાગદોડથી દૂર થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યતીત કરવા અને જીવનને વધુ ઊર્જાન્વિત કરવામાં સહાયરૂપ, ચૈતન્યથી પરિપૂર્ણ તથા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે એક વાતાવરણ પૂરું પાડતાં આશ્રમોની પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભારત અને વિદેશમાં સ્થાપના કરવામાં આવી છે. એ […]

Continue Reading