ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની 15 સ્પર્ધા પૈકી 9 સ્પર્ધામાં ખેલાડીઓએ શ્રેષ્ઠ કરતબ બતાવ્યા.

અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની 15 સ્પર્ધા પૈકી 9 સ્પર્ધામાં ખેલાડીઓએ જીતની બાજી લગાડી હતી. તાલુકાકક્ષાએ પણ 7 રમતમાંથી પાંચ રમતો પૂર્ણ થઈ ગય છે. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ રમશે. જિલ્લાકક્ષાની સ્પર્ધા દરમિયાન રાજકીય અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.જિલ્લા રમત- ગમત અધિકારી અશરફભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે પ્રથમ શાળા અને […]

Continue Reading

પ્રમુખ સ્વામીએ જે પોળમાં દીક્ષા લીધી હતી તેનાં તમામ મકાન BAPSએ રિનોવેટ કર્યાં.

શાહપુરની આંબલી વાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા તૈયાર કરાવાયેલા મંદિરને 27 માર્ચે પુનઃ દર્શન માટે ખુલ્લું મુકાશે. મંદિરના સંતના જણાવ્યા અનુસાર આ મંદિરનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પોળનાં તમામ મકાનમાં પણ રિનોવેશન કરાયું છે.આ જ પોળમાં પ્રમુખ સ્વામી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ 1930થી 1960 સુધી રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિ કરી હતી. આ પોળમાં […]

Continue Reading

રાજ્ય સરકારે 2019માં 197.90 કરોડના ખર્ચે વિમાન ખરીદ્યું હતું,2 વર્ષમાં મેઈન્ટેનન્સ અને ઓપરેશન ખર્ચ પેટે 19.53 કરોડ ચૂકવ્યા.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો માટે 197.90 કરોડના ખર્ચે ખરીદ્યું હતું. રાજ્ય સરકારે આ વિમાન ખરીદવા માટે 26 ઓગસ્ટ 2019ના રોજ મંજુરી આપવામાં આવી હતી. આ વિમાન સરકારને 21 નવેમ્બર 2019ના રોજ મળ્યું હતું. હવે નવી સરકારના મુખ્યમંત્રી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં ધો-10 અને ધો-12ની પરીક્ષાને લઇ ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિબંધ.

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.28 માર્ચ 2022/થી તા.12 એપ્રિલ 2022 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત એસ.એસ.સી./ એચ.એસ.સી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છોટાઉદેપુર જિલ્‍લામાં નિયત થયેલા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી […]

Continue Reading

શહીદ દિનની સાંજે દેશભક્તિનો રંગ છવાયો : વેરાવળમાં 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય “તિરંગા યાત્રા” નીકળી, રાષ્ટ્રપ્રેમી યુવાનો-સ્થાનિકો સ્વયંભૂ જોડાયા.

શહેરના યુવાનોએ શહીદ દિન નિમિત્તે તિરંગા યાત્રાનું અનેરું આયોજન કર્યુ. બુધવારે શહીદ દિવસને લઈ વેરાવળના રાજમાર્ગો પર 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય “તિરંગા યાત્રા” દેશભક્તિ સભર માહોલમાં નીકળી હતી. શહેરના યુવાનો દ્વારા શહીદ દિવસને લઈ આ અનેરું આયોજન કરાયું હતું, જેને શહેરીજનોએ આવકાર્યુ હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી યુવાનો, વિદ્યાર્થીઓ તથા જાહેર જનતા […]

Continue Reading

હજુ 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે પછી ગરમી 3 ડિગ્રી વધી શકે.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન મ્યાનમાર સુધી પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે, જેને કારણે વાતાવરણના મધ્ય લેવલમાં સૂકા અને ભેજવાળા પવન ભેગા થતાં બુધવારે અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો હતો. જેને કારણે વરસાદી માહોલ છવાયો હતો. હજુ આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે. એ પછી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી 2થી 3 ડિગ્રી સુધી વધી […]

Continue Reading

અમરેલી જિલ્લામાં 12 થી 14 વર્ષની વયના 43 ટકા બાળકોએ રસી લીધી.

‌અમરેલી જિલ્લામાં રસીકરણ અભિયાન હેઠળ 12 થી 14 વયમર્યાદા ધરાવતા કિશોરને રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં 43 ટકા કિશોરોએ કોરોના વેક્સીન લઈ લીધી છે. એટલે કે જિલ્લાભરમાં 27093 કિશોરનું રસીકરણ થઈ ગયું છે. જેમાં સૌથી વધારે લાઠી તાલુકામાં 64 ટકા કિશોરે રસીકરણમાં ભાગ લીધો હતો.જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે 12 થી 14 વર્ષના 62824 કિશોરો […]

Continue Reading

તાલાલા ખરીદ કેન્દ્ર પર 550 ખેડૂતોનાં ચણા વેંચાયા.

તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે ચણાનાં પાકની ટેકાના ભાવે ખરીદી માટે 2900થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય.જેમાં 1 માર્ચથી ખરીદી શરૂ થતા 700 ખેડૂતોને ચણા વેંચવા બોલાવેલ જેમાં 550 જેટલા ખેડૂતોએ યાર્ડનાં ખરીદ કેન્દ્રમાં ચણા વેંચી બજારભાવ કરતા મણે દોઢસો રૂપિયા ઉંચા મેળવી ખરા અર્થમાં ટેકો મેળવ્યો છે. તાલાલા યાર્ડ ખાતે ચણા ખરીદ કેન્દ્રનું કામ સંભાળતી […]

Continue Reading