વેરાવળની સિવીલ હોસ્પીટલમાં સીટી સ્કેન અને એમ.આર.આઈ.ની સારવાર માટે મશીન ઉપલબ્ધ કરાવવા ધારાસભ્યએ માંગ કરી.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં કાર્યરત સિવીલ હોસ્પિટલમાં દરરોજ 6 તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવે છે. ત્યારે આ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ અને આરોગ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી સિવીલમાં સીટી સ્કેન મશીનની સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા સોમનાથના ધારાસભ્યએ વિધાનસભાના સત્ર દરમિયાન માંગ ઉઠાવી હતી. આ પ્રશ્નની વિધાનસભામાં સોમનાથના ધારાસભ્યએ રજૂઆત કરતા […]

Continue Reading

લાછરસ ગામે રૂ. 26.96 લાખના ખર્ચે તળાવનું નવિનીકરણ કરાશે.

નર્મદા જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી કામ પુરજોશમાં નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ના નેતૃત્વ હેઠળ જિલ્લાને નીત નવી સુલભ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. જિલ્લા કલેક્ટરના અથાક પ્રયાસો અને JCB ઈન્ડીયા લિમિટેડ એસોશિએટના વાઇસ પ્રેસિડેન્ટ ના સહયોગ થકી CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામના તળાવને ઉંડુ કરવાના ભાગરૂપે 26.96 લાખ મંજૂર […]

Continue Reading

માંગરોળ ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ની ચિંતન બેઠક મળી.

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ગુજરાત પ્રાંત ના નેજા હેઠળ બેઠક મળી હતી. આ બેઠક માં સાગર ખેડુઓ ની વર્તમાન સમયની ગંભીર સમસ્યાઓ ખાસ કરીને ડીઝલમાં 25 રૂપિયા જેટલો ભાવ વધારો ને લઈ ચર્ચાઓ કરવામાં આવી. ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલમાં ભાવવધારા ને કારણે […]

Continue Reading

કેશોદમાં રામ નવમી ઉજવણી આયોજન બાબતે મીટીંગ યોજાઈ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ સૌરાષ્ટ્ર ભરની વિશાળ શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવનારછે જેની તૈયારી અંગે આયોજન કરવા  કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આગામી દશ તારીખે રામ નવમી હોય જેની કેશોદવાસીઓ ધામધૂમથી ઉજવણી કરવાના હોય જેની તૈયારી આયોજન અંગે કેશોદના રણછોડરાય મંદિરે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌરક્ષાદળ […]

Continue Reading