દિવરાણા સ્વ. પીડી શાહ શાળા સંકુલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ શ્રીમાદયમિક શાળા નાની ઘંસારી અને સ્વ. પી. ડી. શાહ શાળા સંકુલ દિવરાણા સંયુક્ત ઉપક્રમે બંને શાળાના ધોરણ દશ બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાર્ષિક મહોત્સવ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ શ્રીમાદયમિક શાળા તથા સ્વ. પીડી શાહ શાળા સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ દશ અને ધોરણ બારના […]

Continue Reading

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતના પ્રથમ તબક્કામાં જ પાણીના વપરાશમાં 10 એમએલડીનો વધારો, આગામી દિવસોમાં તીવ્ર વધારો નોંધાશે.

ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થવાની સાથે જ ગાંધીનગરમાં પાણીના વપરાશમાં પણ 10 એમએલડીનો વધારો થયો છે. આમ ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતના પ્રથમ તબક્કામાં પાણીનો વપરાશ ટોટલ 65 એમ.એલ.ડી નોંધવામાં આવ્યો છે. જેમાં આગામી દિવસોમાં તીવ્ર વધારો પણ નોંધાશે તેમ પાટનગર યોજના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે ગાંધીનગરમાં સવારથી વાદળ છાયુ વાતાવરણ […]

Continue Reading

વિધાનસભામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્ય સંબોધન કરતાં જ રડી પડ્યાં.

આજે વિધાનસભામાં ગૃહની કામગીરીની શરૂઆત પ્રશ્નોત્તરીથી થયો હતો. બંને સભ્યોમાં કોરોનાની કામગીરીને લઈને ગરમા ગરમી પણ થઈ હતી. ત્યાર બાદ આજે શહિદ દિન હોવાથી વિધાનસભામાં ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન અધ્યક્ષ આચાર્ય શ્રદ્ધાંજલિ આપતાં ભાવુક થયાં હતાં. તેઓ પોતાના સંબોધનમાં રીતસર રડી પડ્યાં હતાં. બીજી તરફ વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો […]

Continue Reading

રાજકોટમાં સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા મારફત વીજ ચેકિંગ કરાયું, 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી.

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે PGVCL હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્‍તાર, આજીડેમ પાસે આવેલા મિનરલ વોટર પ્‍લાન્‍ટ […]

Continue Reading

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં કાઉન્સેલર અને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ.

ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી શરુ થઇ રહી છે. જેને લઈને વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદના 9 નિવૃત અને કાર્યરત આચાર્યોની કાઉન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને પરીક્ષા લગતા પ્રશ્નોનું નિવારણ કરશે. બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર રાખવામાં આવ્યું હતું. જેના પર કોલ કરીને વિદ્યાર્થીઓ પ્રશ્ન […]

Continue Reading

અમરેલી જિલ્લાના 12 ખેડૂતને જ ટેકાથી ઘઉં વેચવા છે.

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં માત્ર 12 જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો તેમની સામે યાર્ડના ખુલ્લા બજારમાં લોકવન, ટુકડા અને બસી ઘઉંની મબલક આવક થઈ રહી છે. રજીસ્ટ્રેશન ઘટવાનું કારણ ઓણસાલ જિલ્લામાં ઘઉંનું વાવેતર ઓછું થયું હોવાની ધારણા તંત્ર વ્યક્ત કરી રહ્યું છે.જિલ્લાભરમાં એક એપ્રીલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ થશે.એક તરફ અમરેલી […]

Continue Reading

આણંદ અમૂલની મધુર ક્રાંતિનો પ્રારંભ, ખેડૂતો મધમાખી પાલન થકી વધુ આવક મેળવી શકશે.

આણંદની અમુલ ડેરીના દુધ સંપાદિત વિસ્તારના દુધ ઉત્પાદકો દુધ સાથે મધમાખી પાલનનો પુરક વ્યવસાય કરી તેમની આવકમાં વધારો થાય અને ખેડુતોની આવક બમણી થાય તે હેતુ માટે અમુલ ડેરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસના માર્ગદર્શન હેઠળ નેશનલ બી બોર્ડ અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી સાત દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજવામાં […]

Continue Reading

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ, 265 હવનકુંડમાં 2200 યજમાનો આહુતિ આપશે, કાલે ઠાકોરજીની શોભાયાત્રા.

BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટમાં તિરુપતિપાર્ક, સોરઠીયાવાડી, શ્રદ્ધાપાર્ક, પ્રમુખવાટિકા વિસ્તારમાં ચાર સંસ્કારધામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું 23થી 28 માર્ચ સુધી 6 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સવારે 6 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ દ્વારા કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં 265 હવનકુંડમાં […]

Continue Reading

કેશોદ તાલુકામાં ગતિશીલ ગુજરાતનો વિકાસ થંભી ગયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ મોટી ઘંસારીથી નુનારડા તરફ જતો રસ્તો ચાર વર્ષથી મંજુર થયો જેમાં બે વર્ષથી વધુ સમયથી કાકરી પાથર્યા બાદ કામ બંધ થયુ રોડનુ કામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે તેવી જોવાતી રાહ. ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતની નેમ સાથે ઝડપી કામગીરી કરી સંવેદનશીલ સરકાર માનવામાં આવી રહી છે. અને હરણફાળ વિકાસ […]

Continue Reading

રઘુનાથપુરાની સીમમાંથી દીપડો અંતે પાંજરે પૂરાયો.

સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. તાજેતરમાં જ દીપડા દ્વારા બકરીનું મારણ કરાયું હતું. જે બાદ બહાદરપુરની એનિમલ રેસક્યુ ટીમ અને જંગલખાતા દ્વારા અહિંયા પીંજરુ મુકાયું હતું. આ નાણાકિય વર્ષમાં સંખેડા તાલુકાનો આ ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના રઘુનાથપુરા ગામની સીમમાં તાજેતરમાં દીપડા દ્વારા એક બકરીનું મારણ કરાયું હતું. આ […]

Continue Reading