લીલિયાના ક્રાંકચમાં સાવજો માટે પાણીના 39 કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાશે, 15 પોઇન્ટ બે દિવસમાં જ શરૂ કરાશે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા મોટી સંખ્યામા વસી રહેલા સાવજો માટે ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તકલીફ ઉભી થઇ છે. લીલીયા પંથકના 40થી વધુ સાવજોના ગૃપને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. જેને પગલે વનતંત્ર દ્વારા અહી તમામ 39 પાણીના પોઇન્ટ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જે પૈકી પાણીના 15 પોઇન્ટ બે દિવસમા જ શરૂ […]

Continue Reading

પ્રબોધ સ્વામી જૂથનું લાંભવેલ ખાતે અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથનું કરજણમાં શક્તિ પ્રદર્શન.

માંજલપુર આત્મિયધામ સંકુલ તેમજ યોગી ડિવાઈન સોસાયટી પર કબજો જમાવીને પ્રબોધસ્વામી અને તેમના જુથના સંતો-હરિભક્તોની હકાલપટ્ટીની રણનીતી ઘડાઈ રહી હોવાનો આક્ષેપ પ્રબોધસ્વામી જુથના હરિભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીએ કરજણ ખાતે તો પ્રબોધસ્વામી દ્વારા લાંભવેલ પાર્ટીપ્લોટમાં સંમેલન દ્વારા શક્તિપ્રદર્શન કર્યું હતું.આણંદના સંમેલનમાં પ્રબોધસ્વામી તેમજ તેમના જુથના સંતોને સામેલ થવા દેવામાં આવ્યાં ન હતાં. […]

Continue Reading

ભીલપુરમાં સૌપ્રથમવાર આદિવાસીઓનો મેળો યોજાયો.

તેજગઢ નજીક આવેલા ભીલપુરમાં સૌપ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ભરાયેલા મેળામાં આજુબાજુ ગામના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીલપુરના તલાવડી ફળિયામાં નદી કાંઠે ભરાયેલા મેળામાં પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આદિવાસીઓએ મેળાની મજા માણી હતી હોળી બાદ પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓની પરંપરા મુજબ અનેક મહિલાઓ દ્વારા આ મેળો યોજવામાં આવે છે. જેમાં આદિવાસીઓ પોતાની […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન પેટે 2935 કરોડનું વળતર ચૂકવાયું.અમદાવાદ જિલ્લામાં 7,203 ચો.મી જમીન સંપાદનમાં વિલંબ.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1108.45 કરોડ રુપિયા જમીન સંપાદન પેટે ચૂકવાયા. અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરુ થવાની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં આતુરતા છે કે આ ટ્રેન શરુ ક્યારે થશે.ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર જમીન સંપાદનની કામગીરી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેના માટે કરોડો રૂપિયાની વળતરની રકમ પણ ચૂકવાઈ ગઈ છે. […]

Continue Reading