યાત્રાધામ પાવાગઢમાં જ પાણીની પળોજણ, પીવા માટે 15 લિટર પાણીના રૂ. 20 ચૂકવવાનો વારો.

યાત્રાધામ પાવાગઢના માચી અને ડુંગર ઉપર ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં લોકોમાં પાણી પુરવઠા વિભાગ અને પંચાયતના વહીવટ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસથી ડુંગર સહિત મંદિર સુધી પાણી નહીં પહોચતા સ્થાનિક સાથે દર્શનાર્થીઓને હાલાકી પડી રહી છે. કોરોના કાળ પછી બે વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી ઉજવણી થશે ત્યારે મોટી સંખ્યામાં […]

Continue Reading

કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ લાલબાગ કેરીનું પ્રતિકિલો ૧૫૦ રૂપીયાના ભાવથી થઈ રહયુછે. ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકોને કેરીનો સ્વાદ માણવા ચારથી પાંચ અઠવાડિયા રાહ જોવી પડશે. કેરીના સ્વાદ રસીકોને કેરીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની પહેલી પસંદ કેસર કેરીનો સ્વાદ માણવા કેસર કેરીના સ્વાદ રસીકોને ચારથી પાંચ સપ્તાહ બાદ કેસર કેરીનો […]

Continue Reading

કેશોદમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ સરકારી આદર્શ નિવાસી શાળામાં પાંચ દિવસ સુધી સાત રમતોના આયોજન સાથે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ,ચેસ સ્પર્ધા સાથે‌ પ્રારંભ કરવામાં આવ્યો. ૭૫મો આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્ર સાથે ૧૧મો ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો છે. જેમાં કેશોદની સરકારી આદર્શ નિવાસી […]

Continue Reading

કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ત્રીજો વાર્ષિક  મહોત્સવ પરિવાર મિલન સન્માન સમારંભસાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભારત વિકાસ પરિષદ શાખાના પરિવાર સહીત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વિવિધ ધાર્મિક સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી કેશોદ […]

Continue Reading

ઉપલેટા શહેરની ડેલ્ટા સ્કુલ ખાતે શિક્ષકો માટેનો તાલીમ વર્ગ યોજાયો.

રિપોર્ટર – જયેશ મારડિયા, ઉપલેટા ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ ડેલ્ટા સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સવૉગી વિકાસ માટે વષઁ દરમીયાન વિવિધ પ્રવુતિઓનું આયોજન થતું હોય છે પણ તાજેતરમાં શિક્ષકો માટે એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંગે તાલીમ વર્ગમાં રાજકોટથી પધારેલ કમલજીત ચૈાહાણએ નાના બાળકોનાં વિકાસનાં તબકકા કર્યો કર્યા હોય તેઓને વિવિધ પ્રવૃતીઓ […]

Continue Reading

માંગરોળ ના લોએજ ખાતે મેગા પશુરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો.

રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ગૌશાળા ખાતે મેગા પશુ નિદાન કેમ્પ નું આયોજન વહીવટી તંત્ર જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.‌ નાયબ પશુપાલન નિયામક જૂનાગઢ, પશુચિકિત્સા અધિકારી માંગરોળ, ગ્રામપંચાયત લોએજના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો જેમાં 400 થી વધુ પશુઓ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને 40 જેટલા પશુઓના મોટા […]

Continue Reading

ગોધરા એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ રૂા.5230નો ભાવ નક્કી કરાયો.

વડાપ્રધાનએ ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને ખેત ઉત્પન્નના પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત લઘુત્તમ ટેકાના ભાવની ખરીદ મૂલ્યમાં વધારો કરવામાં આવી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી માટે ઓનલાઈન નોંધણીની પ્રકિયા શરૂ કરેલ હતી. સરકાર ખેડૂતો પાસેથી ચણા રૂા.5230 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. જેમાં પંચમહાલ જિલ્લાના અંદાજીત 100 […]

Continue Reading

શાંતાબા જનરલ હોસ્પિટલનો 51 માં વર્ષમાં પ્રવશે, ICU એમ્બ્યુલન્સ અર્પણ.

અમરેલીના સ્થાપિત લક્ષ્મી ડાયમંડના 51માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગજેરા ટ્રસ્ટ સુરત તથા લક્ષ્મી ડાયમંડ તરફથી અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલને આઈસીયુ ઓન વ્હીલ અર્પણ કરાઈ હતી. જેનો લોકાર્પણ સમારોહ ઈફકોના ચેરમેન અધ્યક્ષતામાં યોજાયો હતો. અહી મુંબઈ લક્ષ્મી ડાયમંડના ગજેરાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.લક્ષ્મી ડાયમંડ અશોકભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર્દીઓના અતિગંભીર કિસ્સાઓમાં પણ દર્દીઓનો […]

Continue Reading

સંખેડાના માંકણી ગામે શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરાયો.

રિપોર્ટર યોગેશ પંચાલ કવાંટ સંખેડાના તાલુકાના માંકણી ગામે વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાનું સૌથી પૌરાણિક મંદિર એવું શ્રી દ્વારિકાધીશ મંદિરનો વૈષ્ણવચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીસકુમારજી મહારાજના હાથે જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સવારથીજ આખું ગામ ભકતીમય વાતાવરણમાં ભરપુર થઈ સમગ્ર ગામમાં વૈષ્ણવચાર્ય કાકરોલી નરેશ પૂજ્ય વાગીશકુમારજી મહારાજની શોભાયાત્રામાં જોડાઈ ઠેર ઠેર પધરામણી સાથે કેસરસ્નાનના કાર્યક્રમનું પણ ભવ્ય […]

Continue Reading

આસરમા મહીના કોતરોમાં દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

આંકલાવ તાલુકાના આસરમા સીમમાં આવેલા મહિસાગર નદીના કોતરોમાં દીપડાએ દેખા દીધી હોવાની બુમો ઉઠી છે.ત્યારે વન વિભાગે ફરિયાદોના પગલે પાંજરા મુકીને દિવસ રાત્રિ એક કરીને દીપડાને પકડવા શોધખોળ શરૂ કરી દીધી છે. જો કે ઉમેટા પંથકમાં દીપડાનો આંતક વધી ગયો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી આંકલાવ તાલુકના ગામો દીપડા […]

Continue Reading