રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે વધુ એક ડાયાલીસીસ મશીનની ફાળવણી કરાઇ : હવે કુલ-૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ.

રિપોર્ટર- અંકુર ઋષિ,રાજપીપળા જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ સેન્ટરમાં સારવાર લઇ રહેલાં અશ્વિનકુમાર ભાનુભાઇ તડવીએ કહ્યું હતું કે, હાઇબીપી થવાને કારણે મારી બન્ને કિડની ફેલ થઇ ગઇ હતી. જેથી હું રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ડાયાલીસીસની સારવાર કરાવું છું. સરકાર તથા ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ અંતર્ગત મને નિ:શૂલ્ક ડાયાલીસીસની સારવાર મળી રહી છે. તેનાથી મારો […]

Continue Reading

કેશોદ રેલ્વે સ્ટેશને વેરાવળ બાંદ્રા ટ્રેન સ્ટોપ મળતા ખુશીનો માહોલ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેન (19218/19217) નું કેશોદ સ્ટેશને સ્ટોપેજ શરૂ થયું. માનનીય સાંસદ પોરબંદર રમેશભાઈ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ. રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, વેરાવળ-બાંદ્રા-વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેન(19218/19217)નું સ્ટોપેજ આજથી પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કેશોદ સ્ટેશન પર આપવામાં આવ્યોછે માનનીય સાંસદ પોરબંદર રમેશભાઈ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી […]

Continue Reading