ગુજરાતમાં ધોરણ-6 થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે.

તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ગીતાના ગુણો, મૂલ્યો, સિદ્ધાંતો સ્વિકાર્યા છે. પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી વિષય પણ દાખલ કરાશે પરંતુ શ્રવણ અને કથનથી શીખવાડાશે નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરાશે. ગુજરાતમાં ધોરણ-૬ થી ધોરણ-૧૨ના વર્ગોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ વિભાગના નિર્ણય પ્રમાણે ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં આ અભ્યાસ શરૂ કરવામાં […]

Continue Reading

અમદાવાદમાં ગુરૂદેવ બાપજીનો 90મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો,હરિભક્તોએ 1200 બોટલનું રક્તદાન કર્યું.

કોરોનાકાળ બાદ ઉજવાયેલ ગુરૂદેવ બાપજીના 90મા પ્રાગટ્યોત્સવમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હરિભક્તો ગુરુદેવના દર્શન અને આશિર્વાદ લેવા માટે આતુર હતાં. આ પ્રસંગે દેશ વિદેશના 90 હજાર જેટલા હરિભક્તો પ્રાગટ્ય પૂનમનો લાભ લેવા સ્વામિનારાયણ ધામ ખાતે પહોંચ્યા હતાં.આ અવસર નિમિત્તે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવી સમૂહ આરતીનું દિવ્ય આયોજન થયું હતું.સ્વામીજીની […]

Continue Reading

જળ અભિયાનનો પ્રારંભ:મુખ્યમંત્રીએ કહ્યું, “વડાપ્રધાને જળશક્તિને જનશક્તિ સાથે જોડી ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું”

સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કોલવડા ગામે તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું આ વર્ષે જળ સંચયના કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ મુખ્યમંત્રીના હસ્તે શનિવારે ગાંધીનગરના કોલવડા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્ય વ્યાપી શુભારંભ કરવામાં […]

Continue Reading

ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 24 કેન્દ્રોમાં કુલ 14,624 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

નર્મદા જિલ્લામાં​​​​​​​ તા.28 માર્ચેથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. આગામી 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10(SSC) અને 12 (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે […]

Continue Reading

અમદાવાદમાં ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં ગૌર પૂર્ણિમાની ઉજવણી કરાઈ, ભગવાનને 108 પ્રકારના વ્યંજનોનો રાજભોગ અર્પણ કરાયો.

અમદાવાદમાં 18 માર્ચ શુક્રવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ […]

Continue Reading

કેશોદના નાની ઘંસારી ગામે આશાપુરા માતાજીના મંદિરે પ્રસાદનો લાભ લેતા ભાવીક ભકતો.

દર વર્ષે ધુળેટીના દીવસે આશાપુરા માતાજીના મંદિરે પ્રસાદનુ આયોજન કરવામાં આવે છે. એક જ પંગતે બે હજારથી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે ઐતિહાસિક અને પૌરાણિક આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે ધુળેટીના દીવસે બપોર બાદ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઘઉના લોટ ગોળની કળા પકવાન બનાવવામાં […]

Continue Reading

જળ અભિયાન કાર્યક્રમ ઘ્વારા છોટાઉદેપુરમાં રૂા. 751.18 લાખના ખર્ચે જળસંચયના 295 કામો કરાશે.

પાનવડ ખાતે તા. 19 માર્ચના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે. તા. 19 માર્ચના રોજ પાનવડ ખાતે સવારે 9-30 કલાકે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજલામ સુફલામ જળ […]

Continue Reading

દાહોદના આદિવાસીઓમાં ‘ચુલના મેળા’ની પ્રાચીન પરંપરા મુજબ ધુળેટીની ઊજવણી કરાઇ.

પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે.આદિવાસીઓમાં હોળી અને ધુળેટી ઉપરાંત ચુલના મેળાનું એક આગવું મહત્વ છે. ત્યારે દાહોદના આદિવાસીઓમાં હોળી સામાન્ય રીતે એક મહિનાની હોય છે. ડાંડા રોપણી પૂનમથી શરૂ થયેલી હોળી એક મહિના સુધી એટલે કે ફાગણી પૂનમ સુધી ચાલે છે. હોળીનો દાંડો રોપાઈ ગયા બાદ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં હોળી-ધુળેટી પર્વ ની ઉજવણી ખૂબ ધામધૂમ થી કરવામાં આવી.

રિપોર્ટર- યોગેશ પંચાલ ,કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટી પર્વ ની ઉજવણી પણ ધામધૂમ થી કરવામાં આવી .કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષ થી કોઈ તહેવાર ની ઉજવણી મન મૂકી ને કરી શક્યા નહતા .ત્યારે હવે થોડી હળવાશ ની પળો આવી છે તેવા સમયે હોળી નું પર્વ એટલે રંગોત્સવ નો પર્વ છોટાઉદેપુર જિલ્લા માં ખૂબ ધામધૂમ […]

Continue Reading

કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં મેળો યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં દર વર્ષે ધુળેટીના દીવસે યોજાતા મેળામાં ખાણી પીણી રમકડા સ્ટોર કટલેરી બજાર બાળકોના મનોરંજનના સાથે ચા પાણી ભોજન પ્રસાદી સહીતની વ્યવસ્થા સાથે મેળાનો બે લાખ જેટલા લોકોએ લાભ લીધો. સૌરાષ્ટ્ર ભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર ઘુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જ્યાં આજુબાજુના […]

Continue Reading