ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 1000 ખેલાડીઓ ભાગ લેશે

12 માર્ચ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 11માં ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ થનાર છે. જેનો છોટાઉદેપુર વહીવટી તંત્ર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી ડેપ્યુટી કલેકટર, અને નોડલ ઓફિસરોના નેજા હેઠળ તમામ રમતવીરો ભાગ લેશે. જેમાં આર્ચરી તીરંદાજી, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, હોક્કી, જેવી તમામ ઓલમ્પિક રમતો રમતા ખેલાડીઓ ખેલ મહાકુંભમાં […]

Continue Reading

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે ઓક્ટોબર 2022માં સાત ફેરા લેશે, બંનેની ફેમિલીએ લગ્નની તારીખ જાહેર નથી કરી.

આલિયા ભટ્ટ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના કારણે ચર્ચામાં છે. તે ઉપરાંત તે પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્નના કારણે પણ ચર્ચામાં છે. હવે બંનેના લગ્નની નવી ડેટ સામે આવી છે. રિપોર્ટ્સના અનુસાર, કપલ હવે ઓક્ટોબર 2022માં લગ્ન કરશે. આ અગાઉ સમાચાર આવ્યા હતા કે રણબીર-આલિયા ડિસેમ્બર 2022માં લગ્નના બંધનમાં બંધાશે. જો […]

Continue Reading

યાત્રાધામ દ્વારકા જગતમંદિરે હોળી ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારી શરૂ

 – જગતમંદિર પરીસરમાં યાત્રીકોને સુખાકારી માટે તડકાથી બચવા મંડપો બેરીકેટીંગો જેવી સુવિધાઓ  – કિર્તીસ્તંભ પાસેથી એન્ટ્રી થઈ સ્વર્ગ દ્વાર છપ્પન સીડીએથી મંદિરમાં એન્ટ્રી મોક્ષ દ્વારેથી મંદિર બહાર નિકળવા માટેની વ્યસ્થા ઉભી કરાઈ યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે આવનાર હોય સબંધિક્ત તંત્ર દ્વારા ભાવિકોને અગવડતા ન પડે તે માટે તડામાર […]

Continue Reading

હેલ્પલાઇનથી મળશે વૃદ્ધોને સધીયારો:જામનગરમાં 14567 હેલ્પલાઇનનો વ્યાપ વધારવા અવેરનેસ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી

હોસ્પિટલની, કાયદાકીય સલાહની, માનસિક સધીયારાને લગતી તમામ માહિતી મેળવી શકાશે સુખનાથ મહાદેવ મંદિરે યોજાઇ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ વખતે અવેરનેસ કેમ્પ યોજાયો ભારત સરકારની 14567 નંબરની હેલ્પલાઇનથી વૃદ્ધોને સધીયારો મળ્યો છે. માટે તેનો વ્યાપ વધારવા સિનીયર સિટીઝનો માટે જામનગરમાં અવેરનેસ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામા વડીલોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી, નોંધનીય છે કે […]

Continue Reading

અમદાવાદમાં વધુ એક રોડ શો :

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાશે, સાંજે ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે (12 માર્ચ) નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરશે. જેના પગલે સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ પહેલા પીએમ મોદીનો ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ […]

Continue Reading

દેવહાટ ઉચ્ચ પ્રાથમિક શાળા માં કલસ્ટર કક્ષાનો નો ટી.એલ.એમ વર્કશોપ યોજવામાં આવ્યો.

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં દેવહાટ ઉચ્ચ પ્રાથમિક શાળા માં ક્લસ્ટર કક્ષાનો ટી.એલ.એમ વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અરવિંદભાઈ રાઠવા તથા નારસિંગ ભાઈ રાઠવા ગ્રૂપઆચાર્ય દેવહાટ તથા સી.આર.સી.કો.ઓ ઘનશ્યામભાઈ પંચોલી  દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. જેમાં કલસ્ટર ની તમામ શાળા માંથી શિક્ષકો એ  ભાગ લીધો.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી […]

Continue Reading

શ્રી સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની 121 મી બેઠક માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ પદે યોજવામાં આવી..

રિપોર્ટર – દિપક જોષી, ગીર સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યએ સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા.કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની નોંધ લેવામાં આવી.સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે […]

Continue Reading

ખંભાત : ખંભાત શહેરમાં લાખોના ખર્ચે બનાવેલા માદલાતળાવની જર્જરિત હાલત તંત્રની બેદરકારી

રિપોર્ટર – નયન પરમાર, ખંભાત આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં વારંવાર નગરપાલિકાની ઘોર બેદરકારી દેખાઈ આવે છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ માદલા તળાવ ની અંદર ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે તેમ જ ખુલ્લી ગટરો તથા ભરપૂર માત્રામાં મચ્છરોની ફેલાઈ રહ્યા છેખંભાત શહેરમાં લાખોના ખર્ચે બનાવવામા આવેલ માદલા તળાવમાં સવારે વોકિંગ કરવા માટે આવતા પ્રજાજનો ને […]

Continue Reading

બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના ચેખલા ગામે સરપંચ ની ચૂંટણીમાં આખરે કોર્ટમાં ચુકાદો.

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ચેખલા ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં અંદાજે ૨૮ મતો માટે હાર જીત બાબતે શિહોરી જયુડિશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે હવે આજે નામદાર કોર્ટે ચુંટણી અઘિકારી અને બંને ઉમેદવારો તેમજ નામાંકીત ધારાશાસ્ત્રી તરિકે ખ્યાતનામ કાંકરેજ તાલુકાના ડી. કે. ડાભી […]

Continue Reading