કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે.

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલછે જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવીછે મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવેછે મંદિરની પુજા પરેશ બાપુ કરેછે આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહીનાની સાતમ તથા ચૈત્ર મહીનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે જેમા કેશોદ તાલુકા […]

Continue Reading

ખાનગી સ્કૂલોએ કરેલો 5 ટકા ફી વધારો પાછો ખેંચો, FRCમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરો, નહીં તો રસ્તે ઉતરી આંદોલન કરીશું.

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. ત્યારે ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોએ જે […]

Continue Reading

જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે હસ્તપ્રતશાસ્ત્ર સંબધીત એમઓયુ કરવામાં આવ્યાં.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે, વિવિધ સ્તર પર હંમેશા કાર્યરત હોય છે. આપણી પ્રાચીન હસ્તપ્રતો અને લિપિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, તાજેતરમાં જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , […]

Continue Reading

કેશોદ તાલુકાના ઇન્દ્રાણામાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવ્યું, સોનાના દાગીના સહિત 2.53 લાખના માલમતાની ચોરી.

જૂનાગઢના કેશોદ તાલુકાના ઈન્દ્રાણા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના તાળા તોડી અજાણ્યા ચાર તસ્કરોએ 2.53 લાખની કિંમતના અંદાજે 15 તોલાના સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત બાજુમાં આવેલા બાલાગામમાં પણ તસ્કરોએ એક દુકાનના તાળા તોડી 11 હજાર રોકડની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાઓ અંગે ફરીયાદ થતા કેશોદ પોલીસે […]

Continue Reading

ગુજરાતના ઉદ્યોગોને અઠવાડિયે એક દિવસ વીજપુરવઠો બંધ કરાશે.

ખેડૂતોને આઠ કલાકને બદલે ચાર કલાક જ વીજપુરવઠો આપવાના કરવામાં આવેલા નિર્ણય સામે વિરોધનો વંટોળ ઊઠયા પછી ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. જે બિઝનેસમાં નોન કન્ટિન્યુઅલ પ્રોસેસ હશે તેમાં આ વીજ કાપ લાગુ પડશે નહિ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડના ડિરેક્ટર […]

Continue Reading

વડોદરા કોર્પોરેશનના બેંક ખાતામાં બોન્ડના 100 કરોડ જમા થયા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજે 100 કરોડના બોન્ડસનું બી.એસ.ઇ.માં લિસ્ટિંગ કર્યું હતું. જોકે તે અગાઉ 28 મી માર્ચના રોજ કોર્પોરેશનના બેંક ખાતામાં 100 કરોડની રકમ જમા થઈ ગઈ હતી. જેનો વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ થશે. બોન્ડસએ કંપની અને સરકાર માટે નાણાં એકત્રિત કરવાનું એક સાધન છે. બોન્ડ દ્વારા એકત્ર થયેલ નાણાં દેવાની શ્રેણી હેઠળ આવે છે. […]

Continue Reading

નાફેડે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ચણા ખરીદ્યા હતા ગોડાઉનમાં સંભાળ ન લીધી, APMCના વેરહાઉસમાં સાચવણીનો અભાવ.

નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો પાસે 2 વર્ષ અગાઉ ખરીદેલા ચણા પાટડી એપીએમસીના વેરહાઉસના ગોડાઉનમાં રાખેલા. વેરહાઉસની બેદરકારીના કારણે હજારો મણ ચણ‍ા સડી ગયા હતા. કંપનીના એમડી પાટડી થઇને કચ્છ તરફ જવાના હોઇ તેઓ કદાચ પાટડી વેરહાઉસની મુલાકાત લે તો ગોડાઉનની સાફ-સફાઇ કરવા જતા આ ચણાનો જથ્થો […]

Continue Reading

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ કામ માટે હવે કોર્પોરેશનમાં જ ફરજ બજાવતા સફાઈ કામદારો મુકાશે.

અમદાવાદ શહેરમાં નવા સમાવિષ્ટ કરાયેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઇનો મુદ્દો ગત સ્ટેન્ડિંગ કમિટીમાં ઊભો થયો હતો. આ વિસ્તારમાં સફાઈની અનેક ફરિયાદોના પગલે હવે બોપલ અને ઘુમા વિસ્તાર જે થલતેજ, જોધપુર બોડકદેવ અને સરખેજ વોર્ડમાં સમાવેશ થાય છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અન્ય વોર્ડમાં ફરજ બજાવતાં કાયમી સફાઈ કામદારોને સ્વૈચ્છિક રીતે સફાઇની કામગીરી […]

Continue Reading

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી નહીં કરાય તો તારીખ 11 આંદોલનના મંડાણ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે આજરોજ સાંજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા કોર્પોરેશનમાં અને શિક્ષણ સમિતિમાં આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવનાર છે. જેમાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરી તારીખ 10 એપ્રિલ સુધીમાં કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવે તો તારીખ 11 થી સમિતિની […]

Continue Reading

જામનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને ઉદ્યોગના પડતર પ્રશ્ને કલેક્ટરને રજૂઆત કરી.

ગુજરાતના ક્વોરી ઉસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશને કલેક્ટરને આવેદન આપ્યું છે. ક્વોરી ઉદ્યોગને લગતા તમામ પ્રશ્નો ઉકેલવા 30 દિવસનો સમય આપ્યો છે. જો ઉકેલ નહી આવે તો ક્વોરી ઉદ્યોગને બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.દ્યોગના પડતર પ્રજામનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખે આવેદનમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા ગુજરાત ક્વોરી ઉદ્યોગને લગતા પ્રશ્નો બાબતે […]

Continue Reading