છોટાઉદેપુર જિલ્લાના કવાંટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના.

પ્રતિનિધિ, યોગેશ પંચાલ ,કવાંટ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં થી કવાટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના થયોકવાંટ નગરમાં અવધૂત પરિવાર દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી પગ યાત્રા સંઘ નીકળે છે ૧૯૯૬ થી કવાટ થી નારેશ્વર પગપાળા નું આયોજન કવાટ અવધૂત પરિવારના વડીલ સતિષભાઈ શ્રોફ વિનુભાઈ પંચોલી વિનુ મામા રાજુભાઈ સોની અને સમસ્ત અવધૂત પરિવાર ના સભ્યો દ્વારા […]

Continue Reading