શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે રૂપિયા  ૧૭ લાખ 50 હજારના ખર્ચે  નવિન બનેલ  ગ્રામ પંચાયત નું લોકાર્પણ કરાયું.

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ  શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે   17.50 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તૈયાર થઇ જતા રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ  પ્રસંગે ઉપસ્થિત  તાલુકા પંચાયતના પ્રમુખ રયજી ભાઈ નાયક, ઉપ-પ્રમુખ ભારત સોલંકી ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલ, મહામંત્રી સંજય બારીયા , કિરીટ બારીયા, દિલીપભાઈ મહેરા, તાલુકા […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે કુવામાંથી પાંચ વરસના સિંહનો મૃતદેહ મળી આવ્યો…..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકામાં આવેલા નાગેશ્રી ગામમાં ખેડૂતની વાડીમાં ખુલ્લા કુવામાંથી 5 વર્ષ કરતા વધુ ઉંમરના સિંહ નો મૃતદેહ મળી આવ્યો. નાગેશ્રીના આગેવાનો દ્વારા તરત વનવિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી.. ખેડૂતના કુવામાંથી કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો . પાણી ભરેલું હોવાને કારણે સિંહ પાણીમાં ડૂબી જવાના કારણે મોત […]

Continue Reading