વડોદરામાં કુંભારવાડાના કારીગરોએ 400 વર્ષથી બનતા માટીના ફટાકડા આ વર્ષે ફરીથી બનાવ્યા,

વડોદરા સ્થિત NGOએ પીએમ મોદીના લોકલ ફોર વોકલ અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી ફરીથી સ્વદેશી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું છે. તેના કારીગરો વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં રહે છે, તેઓ આ પ્રકારના માટીના ફટાકડા બનાવવામાં ખૂબ જ નિષ્ણાંત છે. આ લોકો દાડમ, ચકરી, ફુલઝડી, રોશની જેવા વિવિધ પ્રકારના સ્વદેશી ફટાકડા બનાવતા હતા, જે બંધ […]

Continue Reading

કેશોદની બજારોમાં દિવાળીની ખરીદીમાં તેજીનો માહોલ લોકોની ભીડ જામી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બજારોમાં ધંધાર્થીઓને તેજીના માહોલનો અહેસાસ લાંબા સમયથી મંદિના માહોલ બાદ દિવાળી નિમીતે વેપારીઓને થોડી રાહત..કોરોના મહામારીના કારણે ધંધાર્થીઓ લાંબા સમયથી મંદિના માહોલનો સામનો કરી રહ્યા હતા. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે અને સાથે નજીકના દિવસોમાં લગ્નગાળો શરૂ થવાનો […]

Continue Reading

ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો

આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ હવે આવનારા સમયમાં શિયાળામાં જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતાં પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 […]

Continue Reading

વડોદરા શહેરમાં તહેવારો ટાણે જ કેસોમાં વધારો, છેલ્લા 6 દિવસમાં 39 કેસ નોંધાયા

વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝનું 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે માત્ર 23219 લોકો બાકી રહ્યા છે. સોમવારે થયેલા રસીકરણ બાદ પ્રથમ ડોઝ લેનારની ટકાવારી 98.46% નોંધાઈ હતી. વડોદરા શહેરમાં કોરોના અંગેના રસીકરણમાં પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે દિવાળી સુધીમાં પ્રથમ ડોઝનું 100% લક્ષ્યાંક આપવામાં આવ્યું […]

Continue Reading

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ નો 92% વેક્સીનેસન નો દાવા મા કેટલી સચ્ચાઈ ??!

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા વેકસીન નો પ્રથમ ડોઝ લેનાર કેટલાંય લોકોને બીજા ડોઝ ની તારીખ આવતા ઓટોમેટિક મેસેજો આવી જાય છે. કે તમે સફળતાપૂર્વક વેકસીન નો બીજો ડોઝ લઈ લીધો છે.!! ભૂતકાળ મા પણ રાજપીપળા ના 60 વર્ષીય દંપતી વેકસીન સેન્ટર સુધી જવા અશક્ત હોવા છતાં તેમના નામ ના સર્ટી ઈશ્યુ થયા ના પ્રકરણનો પણ […]

Continue Reading

માંગરોળ દીવાળીના પર્વને લઈ મળી શાંતી સમિતિની મીટિંગ મળી..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ દીવાળી અને બેસતા વર્ષના તહેવારને લઇ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં માંગરોળ પી.એસ.આઈ.બી.કે.ચાવડાના અધ્યક્ષ સ્થાને પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ મળી હતી. જેમાં લોકોને શાંતી પૂર્ણ તહેવારની ઊજવણી કરી શકે તેમાટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. જેમાં ખાસ સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવું અને રાત્રીના બાર વાગ્યા સુધીજ […]

Continue Reading