કાજુકતરી, કેસરકતરીની મીઠાઈને સસ્તી બનાવવા સ્પાર્ક અને શિંગોડાંના પાઉડરની ભેળસેળ..
ડ્રાયફ્રૂટ્સના ભાવ હાલ ખૂબ જ વધારે છે, પરંતુ આ મીઠાઈ સસ્તી બનાવવા માટે સ્પાર્ક પાઉડર અને શિંગોડાંના પાઉડરનો ઉપયોગ થાય છે, આથી મીઠાઈની કિંમત નીચી આવે છે. બીજું ચાંદીનો વરખ લગાડવાને બદલે એલ્યુમિનિયમનો વરખ લગાડવામાં આવે છે. આ બંને વસ્તુ ખૂબ જ નુકસાનકારક છે.દિવાળીના તહેવારોમાં સૌથી વધુ મીઠાઈની ખરીદી કરવામાં આવે છે, કાજુકતરી, કેસરકતરી, માવાની […]
Continue Reading