કેશોદ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું પરિવાર સાથે આગમન

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ સીઆર પાટીલનું ભાજપ હોદેદારો આગેવાનો દ્વારા કરાયું સન્માન… ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું .. ભાજપના અગ્રણીઓ હોદેદારો અને મહિલાઓ કેશોદ એરપોર્ટમાં સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ એરપોર્ટમાં ટુંકા રોકાણ બાદ સીઆર પાટીલ પરિવાર સાથે સોમનાથ જવા રવાના થયા હતા .. કેશોદ એરપોર્ટથી વાહન માર્ગે સોમનાથ જવા રવાના […]

Continue Reading

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના પગલે માછીમારો મુશ્કેલીમાં મુકાયા…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બે વર્ષથી કોરોના બાદ લોકડાઉનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહેલા માછીમારોને તાઉતે વાવાઝોડું નડી ગયું હવે ગુલાબ વાવાઝોડા થી માછીમારો પરેશાન… બે દિવસથી પડેલા ધોધમાર વરસાદથી પરસેવાની મહેનતની કમાણી ફરી વરસાદ તાણી ગયો… માછીમારો જાયે તો જાયે કહાઁ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી …… સરકાર માછીમારોને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી […]

Continue Reading

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર પવન સાથે વરસાદ…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળી.. અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો…. રાજુલા,જાફરાબાદ શહેરોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો…. બે દિવસથી કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાની ધમાકે દાર એન્ટ્રી જોવા મળી….. જાફરાબાદના ,કડીયાળી ,વઢેરા,હેમાળ,રોઇશા, બાબરકોટ, સહિત વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ…… જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પવન સાથે જોરદાર વરસાદ […]

Continue Reading

પ્રાંતિજના તાજપુર ગામમાં કુદરતી હાજતે જતા આધેડ ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામમાં રહેતા મકવાણા પ્રહલાદજી ફતાજી ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.. આજે સવારે પ્રહલાદજી કુદરતી હાજતે જવા માટે ઘરની પાછળ ઉભા કરેલા પતરાને અડીને જીવંત વીજ વાયર પસાર થતો હતો.. ત્યારે પતરાને અડીને શૌચાલય નો દરવાજો ખોલવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.ત્યારે વીજ કરંટ લાગતા તેમના પત્ની […]

Continue Reading

હિંમતનગર વિભાગીય કચેરી ખાતે સંકલન સમિતિ દ્વારા આંદોલનના ભાગરૂપે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

રિપોર્ટર ;શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા ,ગુ.રા.મા.વા.વ્ય.નિગમના કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે નિગમના ત્રણેય માન.સંઘઠનો દ્વારા લેખીત તેમજ મૌખિક રજુઆતો નિગમ કક્ષાએ તેમજ સરકારમાં કરવા છતાં આજ દિન સુધી તે પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવ્યો નથી. અને તેના કારણે કર્મચારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે . નિગમના ત્રણેય માન.સંઘઠનોની બનેલી સંકલન સમિતિની તારી ૨૬/૦૮/૨૦૨૧ ના […]

Continue Reading

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે…

રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે… સોમનાથ મહાદેવ મંદિર પર ધજા ચડાવી… સોમનાથ મહાદેવના દર્શન કરી સહપરિવારએ ધન્યતા અનુભવી.. રાજ્યની સુખાકારી અને કોરાના મહામારી માંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે મહાદેવને પ્રાર્થના કરી… પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા … સોમનાથ […]

Continue Reading