કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહનચાલકો પરેશાન

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢથી સોમનાથ તરફ જતા વાહનચાલકો કેશોદથી પસાર થતા સમયે રસતાઓમા ખાડાઓથી વાહનચાલકો પરેશાન ટોલટેક્સ પુરો ઉઘરાવવા છતા પુરતી સુવિધાન અપાતા લોકોમાં રોષ..કેશોદથી જુનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેમા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાએ રોડમાં વરસાદના કારણે ધોવાણથી ખાડાઓમાં પાણી ભરાયેલું રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહયા છે. […]

Continue Reading

કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ડોકટરો નર્સીંગ સ્ટાફ ફાર્માસીસ્ટ સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી ..દર્દીઓ સરરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપે છે. દર્દીઓની સારવાર સાથે દર્દીઓનીકા જરૂરી દવાઓની […]

Continue Reading

ગોગુંદાની કુખ્યાત ચંદન ચોર “હમ નહીં સુધરેંગે” ગેંગ સાથે સંકળાયેલા ૧૬ ગુન્હાઓમા ભાગી ચૂંટેલા આરોપી સહિત બીજા ર આરોપીઓને મુદ્દા માલ સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા છેલ્લા છ એક માસથી ઇડર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેલા તથા કુદરતી રીતે ઉગેલા ચંદનના વૃક્ષોની ચોરીઓના બનાવો છાસવારે બને છે. જે ચંદન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, ના સુચના […]

Continue Reading

કાલોલ તાલુકામાં આજે ૨૫ સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મજંતી નિમિતે તેમને પુસ્પાઅંજલિ અર્પણ કરવામાં આવી..

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે કાલોલ તાલુકામાં તમામ બૂથમાં પુસ્પાઅંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાર્ટી સગંઠનના તમામ પદાધિકારીઓ ,નગરપાલિકાના તમામ સભ્યો,તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી તેમજ પાર્ટીના સક્રિય કાર્યકરો ને હાજર રહ્યા હતા.તેમજ ૨૬ સપ્ટેમ્બરના રોજ “મન કી બાત” કાર્યક્રમ બે દિવસ સુધી પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમ કાલોલ બસસ્ટેશન […]

Continue Reading

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ સંવર્ગોની સામાન્ય ચૂંટણીમાંમતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ગુજરાત શિક્ષણ બોર્ડ ની કુલ સાત બેઠકો માટે ની ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. આજે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યમાં આવેલા 107 જેટલા મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ગોધરામાં સેન્ટ આર્નોલ્ડ ,તેલંગ વિદ્યાલય અને હાલોલની ઘ એમ. એસ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે જિલ્લામાં આવેલા ૩૧૮ માધ્યમિક […]

Continue Reading

કેશોદમાં ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણી યોજાઈ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ બિન હરીફ થતાં સાત ખંડની ચુંટણીનુ મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સાંઈઠ ટકા મતદાન થયું હતું..ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૨૦૨૧ની ચુંટણી કેશોદની એલ.કે હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. શિક્ષણ બોર્ડમાં નવ ખંડની ચુંટણી થાય છે. જેમાના બે ખંડ […]

Continue Reading

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પંડિત દીનદયાળ જન્મ જયંતિ નિમિત્તે નમો એપ ડાઉલોડ નો કાર્યકર્મ યોજાયો..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી બાબરકોટ ગામ માં પંડિત દીનદયાળ જન્મ જયંતિ ની હીરાભાઈ સોલંકી ની હાથે દીપ પ્રગટાવી ને પુષ્પ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી અને બહારથી આવેલા મહેમાનોનું ફૂલ હાર થી સન્માન કરવામાં આવ્યુંઆજ રોજ બાબરકોટ ગામે નમો એપ ડાઉનલોડ અને પંડિત દીનદયાળ જયંતી ની ઉજવણી કરવામાં આવી. તેમાં વિશેષ હાજરી આપતા પુર્વ સંસદિય સચિવ […]

Continue Reading

જેતપુરમાં સંયુક્ત હકીકત આધારે ચોરીના બાઈક સાથે એક શખ્સને પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો..

રીપોર્ટ:વિજય અગ્રાવત જેતપુર જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાંથી રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ. એસ. પી સાગર બાગમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી ડી દરજીના સીધા માર્ગદર્શન હેઠળ મિલકત સબંધિત અનડીટેક ગુન્હાઓ શોધવાની સુચના અપાઈ હતી. જેમને આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ સોવલીયા તથા પો. કોન્સ. મનદીપસિંહ જાડેજા મળેલી સંયુક્ત હકીકતને આધારે મુકેશભાઈ […]

Continue Reading

ઈડર તાલુકાના ઉમેદપુરા ખાતે સામાજિક વનીકરણ વિભાગ- સાબરકાંઠા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના 72મા વન મહોત્સવ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યું

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. ઈડરના ધારાસભ્ય હિતુભાઇ કનોડીયાએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતુ..આ કાર્યક્રમમાં ઇડર નાયબ કલેકટર,મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન,કિશાન મોરચા પ્રમુખ અનિલભાઈ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મનીષભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..આસપાસના વિસ્તારો હરિયાળા બને તેવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઇડર તાલુકના ઉમેદપુરા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલિકા કક્ષાના ૭૨માં વન […]

Continue Reading

હિંમતનગર શહેર અનુ.જાતિ મોરચા દ્વારા પ્રથમ કારોબારીની પરિચય બેઠક મળી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા હિમતનગર શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, જિલ્લા ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી,જિ. અનુ.જાતિ મોરચો પ્રમુખ રાજેશભાઈ પરમાર જિ. મહામંત્રી ભાનુભાઇ દેસાઈ, જગદીશભાઈ સોલંકી, કૃષ્ણવદન પરમાર પ્રભારી, મફાભાઈ સેનવા,જેઠાભાઈ પરમાર,નગરપાલિકા સદસ્ય મનીષાબેન પરમાર,હેતલબેન અમીન, શશીકાંતભાઈ સોંલકી, કૌશિક શિંધવાની,અનુ.જાતિ મોરચો મીડિયા સેલ કન્વીનર કાર્યકરો તથા હોદેદારો […]

Continue Reading